SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ૧ ૧ ૪ છે ચારિત્રધર્મરાજનો જ્વલંત વિજય इति प्रथाभाजि समाधिमन्त्रे . સંસારિનીવ: પ્રભુતામુપૈતિ ! भवन्ति वैराग्यसमृद्धिकल्प વર્જીવિતાનાશ નિરારીયા: શા છે જેમ જેમ આ સમાધિમત્ર વિસર પામતો ગયો આ તેમ તેમ સંસારીજીવ અનેક પ્રભુત્વને પામતો ગયો. જ પેલી વૈરાગ્યસમૃદ્ધિની કલ્પવેલડીના વિલાસો પણ વિ નિરાબાધિતપણે વ્યાપતા ગયા. ज्ञानमपि तदेव परमार्थतो यत्परपीडातो निवर्तनं । છે વાસ્તવિક જ્ઞાન તે જ છે કે જે પરપીડનથી | છેઆત્માને પાછો વાળે. છે (ક્રોડો શ્લોકો કંઠસ્થ કર્યાથી પણ શું? અને હજારો શાસ્ત્રો ભણ્યા તેથી ય શું? જો પરપીડા છે છે (પારકા જીવને દુઃખ દેવું) ન કરવી એ ન જાણ્યું છે તો. જ્ઞાન આવે પણ દયા ન આવે તો તે જ્ઞાન પણ એક પ્રકારનું અજ્ઞાન જ જાણવું.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy