________________
૧ ૧
૩.
निजाश्रितानामपि दिव्यमन्त्रं,
समाधिमाभ्यासिकमेष दत्त्वा । निवारयत्युग्रमुपद्रवं तं,
विस्तारयत्युत्तमसौख्यलीलाम् ॥११६॥ ચારિત્રધર્મરાજે પોતાના શરણાગતોને પણ તેમની વ્યક્તિગતરક્ષા બની રહે તે માટે અભ્યાસકાલીન સમાધિનો દિવ્યમત્ર આપ્યો. આમ તેણે શત્રુના જીવલેણ 5 ઉપદ્રવનું વારણ કર્યું અને ઉત્તમોત્તમ સુખની લીલાને કે
ચોફેર વિસ્તારી.
शुभोऽशुभो वा परिणामः सदैव बाह्यालम्बनतः एव प्रवर्तते चित्तधर्मत्वात्, विज्ञानवदिति, यथा विज्ञानं बाह्यं नीलपीतादिकं वस्तु विना न प्रवर्तते एवं જ પરિણામો 1 શુભ અથવા અશુભ પરિણામ (ભાવ) હંમેશા છેબાહ્ય આલંબનથી જ (નિમિત્તથી) ઉત્પન્ન થાય છે. આ આ ચિત્તનો ધર્મ હોવાથી વિજ્ઞાનની જેમ. જેમ વિજ્ઞાન જ ક બાહ્ય લીલી, પીળી વગેરે વસ્તુ વિના ઉત્પન્ન થતું જ નથી એવી રીતે પરિણામ પણ બાહ્ય નિમિત્ત વગર ઉત્પન્ન થતો નથી.