________________
૯૮
ડિટ હિ
अतिप्रकाशादपि जृम्भमाण___मसंवृतं धाम किलोद्धतेषु । दीपाङ्कुरस्येव महानिलेषु
धीरस्य सद्यो निधनं प्रयाति ॥१०१॥ ઝંઝાવાતના ભયંકર ઝપાટાઓમાં જેમ દીપકનું નિર્મળ તેજ હણાઈ જાય છે; તેમ ધીર-ગંભીર માણસોનું અતિપ્રકાશથી ચમકતું; અને અણ-ગોપગું તેજ પણ ઉદ્ધત માણસો દ્વારા એક ઝપાટે હણાઈ જાય છે. (મોહરાજના ની સૈનિકો પોતાને ધીર-ગંભીર જન માને છે !!!)
NGCી વાત
संकिलष्टाचरणस्य निष्फलत्वात् । છે સંકિલષ્ટ આચરણ નિષ્ફળ છે.
(અંતકરણપૂર્વકનું આચરણ જ સફળ જ છે.) ક્રિયાશુદ્ધિનો આધાર ચિત્તશુદ્ધિ ઉપર છે. જ ચિત્તશુદ્ધિ પૂર્વકની અલ્પક્રિયા પણ તારી દે છે.
ન કલુષિત ચિત્ત જ સંસારનું મૂળ છે, ચોખું ચિત્ત જ છે મોક્ષનું મૂળ છે. ચિત્તને ચોખ્ખું કરવાનો ઉપાય
જ છે; શુભાશય પૂર્વકનો શાસ્ત્ર સ્વાધ્યાય આદિ.