________________
-
મોહરાજના સૈનિકોની નવા બૂહ માટે વિચારણા છે. ___ संकोचयन् यत्फलमब्जखण्डं
सूर्याश्रितं प्रातरुपैति चन्द्रः । उपद्रवद्भिर्महदाश्रितान्न ___प्राप्तं किमस्माभिरतर्कितं तत् ॥१०॥
ખરેખર ! મોટા માણસોને આશ્રિત રહેલા લોકો મિ ઉપર ઉપદ્રવ કરવા જતાં, આપણા ઉપર અણધારી રિ આફતો આવી પડી !
સૂર્યને આશ્રિત રહેલા કમળોને ચન્દ્ર સંકોચી નાંખે છે તો સવાર પડતાં જ એ ચન્દ્રને અસ્ત પામી જવાની નાલેશી ભોગવવી પડે છે ને?
न च संसारभीरूतां विना धर्माधिकारो नाम । જ ભવભય વિના ધર્મનો અધિકાર પ્રાપ્ત થતો જ નથી. ભવનિર્વેદ વિના નિર્વાણની નિર્મળ ભાવના # પ્રગટ થતી જ નથી. સંસાર ઉપર જેનું મન હોય
તેનું મન મોક્ષ ઉપર ન હોય. સંસારના રાગીને તે મોક્ષનો રાગ ન હોય. એ તો સંસાર પ્રત્યે વૈરાગી જ બને તો જ મોક્ષનો રાગી બની શકે.
::/03:
03:
13: