________________
૯૩
छायासु वैराग्यलताश्रयासु __ बद्धवा निवासानथ सावधानाः । आगन्तुकोपद्रववारणाय, तिष्ठन्ति चारित्रनृपस्य योधाः ॥१६॥
નવા આવનારા-સંભવિત-ઉપદ્રવોથી આશ્રિતોની રક્ષા કરવા માટે ચારિત્રધર્મરાજના યોદ્ધાઓએ વૈરાગ્ય વેલડીની દૂર દૂર પડતી છાયામાં પોતાના તંબૂઓ ખોડંગી દીધા અને સઘળી સરહદો ઉપર સાવધાન થઈને કે ચોકી કરવા લાગ્યા.
NOM
.
* आज्ञापारतन्त्र्यस्यैव चारित्राङ्गत्वात् । આ અર્થ-આજ્ઞાની આધીનતા એ જ ચારિત્રનું છે અંગ છે.
-
WWETAWAWAASASANWArAyare re__r_arછે. ઉઉઉ રિક
GUS