________________
GSAS
૨૫
દિલ દઈટ
જિનપૂજનારંભ અને ઉપદ્રવનાશ: स्वीकृत्य सन्मन्त्रिवचस्तदेत
च्चारित्रधर्मो विनियोज्य लोकान् । पूजाविधौ तीर्थकृतां समग्र
मुपद्रवं शत्रुकृतं निहन्ति ॥१३॥ સદ્ધોધ મન્ત્રીના સૂચનોનો સંપૂર્ણ સ્વીકાર કરીને ચારિત્રધર્મરાજાએ તમામ પ્રજાને ત્રિલોકગુરુ તીર્થંકરદેવોની પૂજનવિધિમાં જોડી દીધા. પ્રજાજનોએ પણ ચારિત્રધર્મરાજ પ્રત્યેના અથાગ બહુમાનને લીધે એમની આજ્ઞાનો સ્વીકાર કર્યો. આમ શત્રુઓના સઘળા ઉપદ્રવને શાન્ત કરવામાં ચારિત્રધર્મરાજને ભારે સફળતા મળી.
હથિ
છે
:
गुरुपारतंत्र्याभावे च सूत्रार्थनिश्चयोऽपि न संभवति । - ગુરુ-પારતંત્રના અભાવમાં સૂત્રાર્થનો નિશ્ચય સંભવતો નથી.
BE: