________________
શ્રી હીરવિજયસૂરિરાસ
એહ અવદાત માંડી કહ્યો, ભાણચંદનો જોય રે; શેત્રુંજ ફરમાન તે મોકલ્યું, રાધનપુરી વળી સોય રે, એહ. તામ તેડું વળી આવીઉં, વિજયસેન િસાર રે; શાહા અકબર તેડતો, કીધો તામ વિહાર રે. એહ.
(ચોપાઈ)
૨૨૧
વાંદી વ્યનો કરી પૂછે, રોગરહિત કિમ હુએ દેહ. કહુ ધર્મ આરાધુ અો, કાંઈક ઉપાય કરો નર તુો; માંડે ધ્યાન ગુરુ નિરમલ જામ, શાસનદેવી આવી તામ. વાંદી ગુરુને પૂછે તહિં, કુણ કારણિ મુજ તેડી અહિં;
ગુરુ કહે કરો ઉપાય સોય, રોગરહિત જ્યમ રાજા હોય. તૂઠી દેવી આપે પાન, એણિ તંબોલે વલસ્યે વાન;
૧૯૨૮
૧૯૨૯
ચેલો હીરનો જેસિંઘ જેહ, પૂરવે રાજકુમર છે તે; પાંતરીસ પરીઆ માંડી કહ્યું, પહિલો દેવડ રાજા લહું. ૧૯૩૦ નથમલ ત્રીજો જગદેવ, વીરસેન ચોથો કહું દેવ;
ભીમસેન છઠો દેવચંદ, લખમણ નામેિં અતિ આણંદ. નરપતિ નૃપ હુઓ આઠમો, કપૂરચંદ ૨ા વિક્રમ સમો;
હિરસેન રાજાનિ નમો, વિજયરાજ તે અગ્યારમો. બીરબલ ને તેજકુમાર, એ તેરે ખત્રી નર સાર;
પછે ભોજ હુઓ માહારાય, સંવત અગ્યાર છપ્પને થાય. આબૂગઢનો રાજા હુઓ, કરમેં કોઢ તસ અંગિ થયો;
વેદન ખમી ન જાય જર્સિ, કાશીખંડ ભણી ચાલ્યો તસિં. સાંતસૂરિ આચારજ જેહ, વાટિં જાતા દીઠા તેહ;
૧૯૩૧
૧૯૩૨
૧૯૩૩
૧૯૩૪
૧૯૩૫
૧૯૩૬
૧૯૩૭
ખાધાં પાન તે કરી સંયોગ, તેણે તંબોલે નાઠો રોગ. ૧૯૩૮ થંભણ નવણિ વેદન ગઈ, નૃપની દેહ નવપલ્લવ થઈ;
હરખી વંદે ગુરુના પાય, ભોજરાજ તવ શ્રાવક થાય. નવ લખ્ય સોવન હુઓ પાસ, સુરૂ આગલિ મૂક્યો ઉલ્હાસ; ગુરુ કહિ એ અમ નાવે કામિ, ખરચિજઈ ધન પુણ્યનિ ઠામિ.૧૯૪૦ કીધો રૂષભ તણો પ્રાસાદ, શ્રી ગુરુ પામ્યા બહુ જસવાદ;
અરડકમક્ષ થાપ્યા ઓસવાલ, ભોજરાજ દયા પ્રતિપાલ. ૧૯૪૧
૧૯૩૯
પા. ૧૯૪૦.૧ ગુરૂ (‘સુરૂ’ને બદલે)
ટિ. ૧૯૩૫.૨ વ્યનો = વિનય ૧૯૩૯.૧ થંભણ નવણિ = સ્થંભન પાર્શ્વનાથના ન્હવણ-જલથી ૧૯૪૦.૧ સુરૂ = સૂરિ