SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ એહ અવદાત માંડી કહ્યો, ભાણચંદનો જોય રે; શેત્રુંજ ફરમાન તે મોકલ્યું, રાધનપુરી વળી સોય રે, એહ. તામ તેડું વળી આવીઉં, વિજયસેન િસાર રે; શાહા અકબર તેડતો, કીધો તામ વિહાર રે. એહ. (ચોપાઈ) ૨૨૧ વાંદી વ્યનો કરી પૂછે, રોગરહિત કિમ હુએ દેહ. કહુ ધર્મ આરાધુ અો, કાંઈક ઉપાય કરો નર તુો; માંડે ધ્યાન ગુરુ નિરમલ જામ, શાસનદેવી આવી તામ. વાંદી ગુરુને પૂછે તહિં, કુણ કારણિ મુજ તેડી અહિં; ગુરુ કહે કરો ઉપાય સોય, રોગરહિત જ્યમ રાજા હોય. તૂઠી દેવી આપે પાન, એણિ તંબોલે વલસ્યે વાન; ૧૯૨૮ ૧૯૨૯ ચેલો હીરનો જેસિંઘ જેહ, પૂરવે રાજકુમર છે તે; પાંતરીસ પરીઆ માંડી કહ્યું, પહિલો દેવડ રાજા લહું. ૧૯૩૦ નથમલ ત્રીજો જગદેવ, વીરસેન ચોથો કહું દેવ; ભીમસેન છઠો દેવચંદ, લખમણ નામેિં અતિ આણંદ. નરપતિ નૃપ હુઓ આઠમો, કપૂરચંદ ૨ા વિક્રમ સમો; હિરસેન રાજાનિ નમો, વિજયરાજ તે અગ્યારમો. બીરબલ ને તેજકુમાર, એ તેરે ખત્રી નર સાર; પછે ભોજ હુઓ માહારાય, સંવત અગ્યાર છપ્પને થાય. આબૂગઢનો રાજા હુઓ, કરમેં કોઢ તસ અંગિ થયો; વેદન ખમી ન જાય જર્સિ, કાશીખંડ ભણી ચાલ્યો તસિં. સાંતસૂરિ આચારજ જેહ, વાટિં જાતા દીઠા તેહ; ૧૯૩૧ ૧૯૩૨ ૧૯૩૩ ૧૯૩૪ ૧૯૩૫ ૧૯૩૬ ૧૯૩૭ ખાધાં પાન તે કરી સંયોગ, તેણે તંબોલે નાઠો રોગ. ૧૯૩૮ થંભણ નવણિ વેદન ગઈ, નૃપની દેહ નવપલ્લવ થઈ; હરખી વંદે ગુરુના પાય, ભોજરાજ તવ શ્રાવક થાય. નવ લખ્ય સોવન હુઓ પાસ, સુરૂ આગલિ મૂક્યો ઉલ્હાસ; ગુરુ કહિ એ અમ નાવે કામિ, ખરચિજઈ ધન પુણ્યનિ ઠામિ.૧૯૪૦ કીધો રૂષભ તણો પ્રાસાદ, શ્રી ગુરુ પામ્યા બહુ જસવાદ; અરડકમક્ષ થાપ્યા ઓસવાલ, ભોજરાજ દયા પ્રતિપાલ. ૧૯૪૧ ૧૯૩૯ પા. ૧૯૪૦.૧ ગુરૂ (‘સુરૂ’ને બદલે) ટિ. ૧૯૩૫.૨ વ્યનો = વિનય ૧૯૩૯.૧ થંભણ નવણિ = સ્થંભન પાર્શ્વનાથના ન્હવણ-જલથી ૧૯૪૦.૧ સુરૂ = સૂરિ
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy