________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૫૯૬
૬O
સોમસાગર વલગે રે, ફાડ્યો કલપડો;
હરિતણે મૂકાવીઓ એ. ઝાલી જાસતાં કોટ રે, વળી મૂકાવતાં;
રાઘવ હાથ ઘાયો સહી એ. ૫૯૭ હીરે કર્યું પલાયન રે, ઉઘાડી દેહેં; બીતિકે ધ્રુજે ગુરુ તહીં એ.
૫૯૮ ધિગ ધિગ માન કષાય રે, જિણ જગ રોળવ્યો; શ્રાવક હેતે સું કર્યું એ ! ૫૯૯
(દુહા) “ઋષભ તણો સુત વરસ લગે, માને દુખીઓ થાય; બાહુબલિ સરિખો રાજીઓ, વેલડીમેં વિદાય. ૬00
(કવિત) મકર મૂઢ મદ આઠ જોહ કુળ નીચુ વીર,
રૂપે સનતકુમાર વિણઠો તાસ શરીર; દુર્યોધન બલખીણ જાત્ય મેતારજ હાર્યો,
રાવણ ઋદ્ધિનું માન તેહ રામે જઈ માય; લબધિ લાભ આષાડ-ભૂત માને દુખ દ્રુપદી, થૂલીભદ્ર દુખ જ્ઞાત પુરુષો માન મ કરો કદી. ૬૦૧
દુહા). ઋષભ કહે નર બાપડા, ક્રોધ કરો નર કાંહિ;
પૂર્વ કોડિ ચારિત ભલો, તે બાળ ક્ષણ માંહિ. ૬૦૨ લગે કોહ પલવણે દ. ગુણરયણાંઇ; ઉપશમ નીર ન ઓલવે, પામે દુઃખ સહાય.” ૬૦૩
(ઢાળ-૩૩) દુખ પામે નર તેહ રે, ક્રોધાદિક કરી; માને ભુંડ આદરે એ
૬૦૪ આદર્યું એહ કુકર્મ રે, ગુરુ સાહસો થયો;
મુનિવર પડિયો કષ્ટમાં એ.
૬૦૫
પા. ૬૦૩.૨ નીર ન સંપજે, જે ઓલવીજી જાઈ.... ૬૦૪.૨ ભદ્ર ટિ, પ૯૬.૧ કલપડો = કપડું ૬૦૩.૧ કોહ = ક્રોધ, ગુણરયણાં = ગુણરૂપી રત્નો