SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ હકીકતમાં જે ઉપદેશ છે તે સ્વરૂપનો છે અને જે સ્વરૂપ છે તેનો ઉપદેશ છે. આમ તલમાં તેલ રહેલું છે, સાકરમાં જેમ મીઠાસ રહેલી છે, તેમ ઉપદેશ અને સ્વરૂપ, ગુણ અને ગુણી તરીકે તદ્રુપ છે. પરંતુ તેનું અધિષ્ઠાન અથવા ઉપદેશનું અધિષ્ઠાન જિનેશ્વર છે. ઉપદેશ અને સ્વરૂપ એ બન્ને ઉપકારનું માધ્યમ છે. આ રીતે ૧૧ અને ૧રમી ગાથા ઉપકાર, ઉપદેશ અને સ્વરૂપ, તે ત્રિવેણીને સ્પષ્ટ કરે છે સાધકને તેમાં સ્નાન કરાવે છે. જ્યારે સદ્ગુરુ અને જિનેશ્વર એ બે મહાન તત્ત્વો આ ત્રિવેણીના ઉદ્ગાતા છે. આથી સમજી શકાશે કે ૧૨મી ગાથાનું વ્યાખ્યાન કેવા ક્રમથી ઉભવ્ય છે. કમનું વધારે વિવેચન કર્યા પહેલા મૂળ ગાથાનો સ્પર્શ કરીએ. કાકા મામાશા ૧૭૪ લાખ
SR No.005937
Book TitleAtmsiddhi Mahabhashya Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorJayantilalji Maharaj
PublisherShantaben Chimanlal Bakhda
Publication Year2009
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy