SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકાવ્ય - હીરસૌભાગ્ય તિલક મંજરી - ભરતેશ્વર-બાહુબલિ મહાકાવ્ય પર. સંરકૂતકાવ્ય વગેરેનાં અશ્ચચન બાદ વાંચવા જેવાં વૈરાગ્ય ગ્રથો ઃ •શા સુધારસ વૃત્તિ અધ્યાત્મકલ્પદ્રુમ વૃત્તિ વૈરાગ્ય કલ્પલતા. ઉપમિતિભવપ્રપંચ - સંવેગકુમકંદલી આત્મપ્રબોધ પ્રશમરતિ સટીક - જ્ઞાનસાર સટીક ઉપદેશમાલા સટીક વૈરાગ્યરતિ પ૩. અવશ્ય વાંચવાચોગ્ય ચર્ચાિયો : ત્રિશષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર પરિશિષ્ટ પર્વ- ભરતેશ્વર આમ્બલિ વૃત્તિ-સુક્તસાગર પ્રભાવક ચરિત્ર પ્રબન્ધ ચિત્તામણિ પ્રબન્ધ પંચશતિ જગડૂ ચરિત્ર ૫૪. મોટી ઉંમરે સંસ્કૃત કર્યું હોય તેવા અથવા મંદ ક્ષયોપશમને કારણે કાચું-પાકું સંસ્કૃત માંડ થયું હોય, તે પણ વાંચી શકે તેવા ગ્રન્થો : સુલભ ચરિત્રાણિ - કથાસંગ્રહગૌતમપૃચ્છા દાનાદિકુલક ઉપદેશપ્રાસાદ શરુંજય માહાભ્ય ધન્યચરિત્ર શાન્તિનાથ ચરિત્ર • વર્ધમાન દેશના ૫૫. અવશ્ય વાંચન કરવા યોગ્ય યોગ-અધ્યાત્મના ગ્રન્થો : યોગ વિશિકા યોગબિંદુ યોગ શતકળ્યોગદષ્ટિ સમુચ્ચય૦ અધ્યાત્મબિંદુ અધ્યાત્મઉપનિષદ્ અધ્યાત્મસાર યોગશાસ્ત્ર સ્વોપણ વૃત્તિ પાતંજલ યોગસૂત્ર અધ્યાત્મગીતા પ૬. ખાસ અધ્યયન-વાંચન કરવા યોગ્ય પ્રકરણ ગ્રંથોપદાર્થોથો: •ચાર પ્રકરણ - કર્મગ્રન્થ ટીકા પ્રકરણ રત્નાકરના ચાર ભાગ અંતર્ગત વિવિધ પ્રકરણો તત્ત્વાર્થસૂત્ર પ્રકરણ રત્નાવલી અંતર્ગત વિવિધ પ્રકરણો પ્રકરણ રત્ન સંગ્રહ અંતર્ગત વિવિધ પ્રકરણો - ન ૮૦ ~~~~~~~
SR No.005932
Book TitleShraman Auchitya Shiksha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy