________________
સાચુ છે દૂરની વાત તા જવા દો પણ આ દુનિયામાં પશુ નૈષ્ઠિક બ્રહ્મચારીને જોઇને સૌ કાઇ નમી પડે છે. બધા એના પર વિશ્વાસ રાખે છે. લાકા એને વન્દનીય ને પૂજનીય ગણે છે. બ્રહ્મચય એ મહાન શક્તિ છે. એ વિના જીવન ચેતનાહીન કહેવાય. એક વિદ્વાને કહ્યુ છે કે Strength is life and Weakness is death બ્રહ્મચર્યની શક્તિ એ જીવન છે અને વીય હીન-કિતહીન જીવન એ મૃત્યુ છે! વિકસિત ફૂલની ખૂશમેથી ભમરાઓ જેમ ખેંચાઈને આવે છે તેમ બ્રહ્મચયથી પણ બીજા ગુણા ખેંચાઇ આવે છે. સૂર્ય ઉગે એટલે લાકા કામે લાગી જ જાય છે, તેમ બ્રહ્મચર્ય રૂપી તેજસ્વી સંય ઉગે એટલે બીજા સદ્ગુણા એની મેળે આપણા જીવનમાં પ્રવેશી કામ કરવા મ`ડી પડે છે. તમારે સદ્ગુણૢાને જીવનમાં વસાવવા હાય તા ભૂમિ શુદ્ધ કરો. · આજે હુ અહિં ભૂમિ શુદ્ધ કરવા આવ્યા છે. ઝાડુ લઈ કચરા વાળવા આળ્યે છું! કયા કચરા ? વિષય અને વિલાસના કચરા, તેને આજે મારે સયમના ઝાડુથી કાઢવાના છે. તમને કાંઇ વાંધા તા નથી ને ? ( જે હૅાલમાં વ્યાખ્યાન ચાલતુ હતું એ હૅાલની ભેાંય સામે આંગળી ચીંધી મહારાજશ્રીએ કહ્યું, ) આ ર્હાલમાં કચરા કાઢયા વિના તમે જાજમ બિછાવે! ખરા ? પહેલાં તમે કચરા સાફ કરાવ્યે પછી ઉપર જાજમ પાથરી. પણ એમની એમ અશુદ્ધ ભૂમિ ઉપર જાજમ નાખી હાય તા શું પરિણામ આવે? ધૂળ જ ઉડે ને ? દુનિયામાં કોઇ સારા માણસ ઉકરડે ખાટલા નાખીને સૂશે ? નહિ જ, ભલે તળાઈ રેશમની હાય, પણ ત્યાં ન સૂવાય, કારણ કે દુન્ય મારે, તેમ પ્રમાણિકતા, સજ્જનતા,
: -