________________
. કારણ કે તે જૈન છે! તારી પાસે બે પાંખે છે અહિંસા અને સત્યની ! આ બે પાંખે કપાઈ જતાં તું જેન મટી “જન” બની જઇશ! તારી શોભા આ બે દિવ્ય પાંખમાં જે છે. આ બે માત્રા તને શ્રેષ્ઠ બનાવનારી છે! તને ગગનવિહારી બનાવનારી છે. આ અહિંસા ને સત્યની પાંખેથી તે હિંસાના ભડકાથી સળગતી દુનિયા પર પરિભ્રમણ કરી શકીશ, વિશ્વને પ્રેમ ને શાન્તિને સંદેશ પાઠવી શકીશ, શાન્તિને દૂત બની શકીશ, માટે સાવધાન થા ! આ બે પાંખો કપાઈ ગઈ તે સમજજે કે તું પંગુ છે, લંગડે છે. તારી આ બે પ્રિય પાંખે. પ્રમાદથી રખે કપાઈ જાય! માટે જાગૃત બન! કાં ખાવાં છેડી દે! આમ બગાસાં ખાધે ને નિર્માલ્ય જીવન જીવે મુકિત નહિ મળે ! મુકિત મેળવનાર શ્રી મહાવીરને તે યાદ કર, એણે કેવાં મહાન શુભ કાર્યો કર્યા હતાં ! જે
જેણે ધેયપૂર્વક નર-પિશાચને સામને કરી, ભયભીતને નિભીક બનાવી અને માનવમાં રહેલી અખૂટ શકિતને પર બતાવી મહાવીર પદ પ્રાપ્ત કર્યું હતું ! ' ; ;
જેણે સાંવત્સરિક દાન દઈ, અઢળક સંપત્તિ વષવી અને દીન, હીન, અનાથ ને ગરીબેને યથાગ્ય દાન વડે સુખી ' બનાવી-દાનવીર પદ વિભૂષિત કર્યું હતું! . .
જેણે વૈભથી છલકાતાં રાજમનિરોને છેડી, પિતાના પ્યારા પ્રિયજનથી વિખૂટા પડી અને મહામોહને પરાજય કરી-ત્યાગવીર પદ સુશોભિત કર્યું હતું !
જેણે ગિરિકનારાઓમાં ધ્યાનમગ્ન રહી, વાસનાઓને નાશ કરી અને ઈન્દ્રિયો પર વિજય મેળવી-શૂરવીર પદ શોભાવ્યું હતું!