________________
સ્થાન મળે છે,. એ વસ્તુઓ આપણી નથી. આપણી પાસેથી કચારે જતી રહે તેના ભરાસેા નથી, માટે માણસે એવી રીતે પૂણુતા, પ્રતિષ્ઠા, સુખ, ને આન ંદ મેળવવાં જોઇએ, કે આ બધી ક્ષણિક વસ્તુએ કદાચ ચાલી જાય તે પણુ માણુસાઇ હમેશા દીપતી રહે, અને સુખ ને આનંદને દુઃખના પટ ન લગે ! આજે આણસ જે જે ભૌતિક સુદર પદાર્થો જુએ છે, તે તે મેળવવા યત્ન કરે છે, અને એમાં જ પૂર્ણ આનદ માને છે, પરન્તુ એના પરિણામાની ભયંકરતાનેા વિચાર કદી કરતા નથી. ઈચ્છાઓ ને આશાઓનાં પૂરમાં માણસ જીવનભર તણાયે જ જાય છે. એ પ્રવાહમાં તણાતા માણસ પેાતાના ધારેલા સ્થાને પડેાંચી શકતા નથી, સેવેલા આદ્દેશને પામી શકતા નથી, ને ભાડુતી માણસની જેમ જીવન પૂરું કરે છે.
મિત્રો ! સાચા સુખની શેાધમાં નીકળ્યા છે તે ખૂબ ગ'ભીર બની વિચાર કરેા. બાહ્ય વસ્તુ તમને વાસ્તવિક શાન્તિ આપશે ખરી ? આડંબરથી મેળવેલી પ્રતિષ્ઠા ને પૂજા તમારી વિદાય વેળાયે મુખ પર સ્મિતની સુરખી લાવશે ખરી ? મેલે! તમે તા સુખ મેળવવા ખૂખ વર્ષોં ખોં છે અને હજુ ખર્ચી છે. આ પ્રસંગે હું તમને એક પ્રસંગ યાદ કરાવું, જે જગમશહુર છે.—
એક વખત એવા હતા, કે હિટલરના માન અને સ્થાનની જગતના સત્તાધીશેાને ઇર્ષા આવતી, એ જ હિટલરના આજે પત્તો પણ નથી. ઘેાડા જ વર્ષો પૂર્વે એ આખા વિશ્વને ધ્રુજાવતા હતા, એની પાસે લાખ્ખા રણવીર ચાદ્ધાઓ હતા, મહાન મુત્સદીઓ હતા. મદ સેનાનીઓ હતા, અજોડ વ્યૂહ રચય: ૩૧ :