________________
ક
માં ખાવાઈ ગયા છે, એને જરા ય વિચાર આવતા નથી, આ કેવું આશ્ચય !
•
·
અરે,
આજકાલ કેટલાક ભાળા માણસા આવે છે અને કહે છે. કઈક મંત્ર મતાવા, કંઈક સિદ્ધિ થાય એવા જાપ દેખાડા. આપને વચનસિદ્ધિ આવડે છે. હું કહુ છુ કે ભેાળા જીવા ! આમ ભ્રાન્તિમાં ખેાટા કાં ભમા છે ? પ્રિય, પથ્ય ને સત્ય એ વચન-સિદ્ધિને મંત્ર છે ! સત્યના પ્રકાશથી ઝળહળતું સુમધુર હિતવચન એ રામબાણ છે, એ અફર છે. જેને વાગે તે વિંધાયા વિના ન રહે. એ વચન જેના દિલમાં પેસે ત્યાં પ્રકાશના દીવડા પ્રગટે !
આજનું વ્યાખ્યાન સમાપ્ત કરતાં એટલું જ કહે કે સચવાતી મવેત્ વા। સાચા