________________
પુરુષ ધમાલિયે હતે. એણે આ વાક્ય પર જરા ય વિચાર ન કર્યો, પણ સ્ત્રી ભારે ચકેર. એ પામી ગઈ. એણે પતિને પૂછયું: આપણે માણસ નથી? શું દેર છીએ? સતે
માણસ બનજો” એમ કેમ કહ્યું? આ સાંભળી પુરુષને પણ જરા વિચાર આવ્યું. વાત સાચી હતી. સંતે આમ કાં કહ્યું? એણે મનમાં ગાંઠ વાળી. એ ફરી મળશે ત્યારે પૂછીશ. - કઈ પણ વચન પર ઊંડાણથી વિચાર કરીએ તે જ વક્તાની વાણીને મહિમા સમજાય, નહિ તે શ્રવણ માત્ર એક વ્યસન બની જાય. વ્યસની માણસ પ્રવૃત્તિ કરે ખરે પણ એમાંથી પ્રકાશ ન મેળવે. પ્રકાશ તે ઊંડા ચિન્તનથી જ મળે.