SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કહું, તમે જ કહે. હવે તમે નહિ કહે તેય ચાલશે, મનમાં સૌ સમજે છે. મૂળ વાત એ છે કે આપણા શબ્દોમાં તુરછતા વધી ગઈ છે. આજ સુધરેલા માણસે પણ કેવું છે બેલે છે. તેને એક દાખલો આપું. એક શેઠે નેકરને તુચ્છતાથી કહ્યું: “સાલા ! તારામાં જરા ય અકલ નથી.” ન કરે નમ્રતાથી ઉત્તર વાળે ? “વાત સાચી છે. શેઠ ! મારામાં અક્કલ નથી જ. મારામાં અક્કલ હોત તે હું તમારે ત્યાં નેકરી ન કરતાં પણ તમને મારે ત્યાં નેકર રાખત!” બોલે, આમાં બોલનારે શું સાર કાઢ્યો? એના કરતાં તુરછ–હલકા વચને ન ઉચાર્યા હત તે કેવું માન રહેત? તુર વાણીથી
SR No.005895
Book TitleDharm Kahevo Kone
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherRatilal Popatlal
Publication Year1954
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy