________________
કહું, તમે જ કહે. હવે તમે નહિ કહે તેય ચાલશે, મનમાં સૌ સમજે છે. મૂળ વાત એ છે કે આપણા શબ્દોમાં તુરછતા વધી ગઈ છે. આજ સુધરેલા માણસે પણ કેવું છે બેલે છે. તેને એક દાખલો આપું.
એક શેઠે નેકરને તુચ્છતાથી કહ્યું: “સાલા ! તારામાં જરા ય અકલ નથી.” ન કરે નમ્રતાથી ઉત્તર વાળે ? “વાત સાચી છે. શેઠ ! મારામાં અક્કલ નથી જ. મારામાં અક્કલ હોત તે હું તમારે ત્યાં નેકરી ન કરતાં પણ તમને મારે ત્યાં નેકર રાખત!”
બોલે, આમાં બોલનારે શું સાર કાઢ્યો? એના કરતાં તુરછ–હલકા વચને ન ઉચાર્યા હત તે કેવું માન રહેત? તુર વાણીથી