________________
ન મળે તે આફરે ચઢે! બેલે ત્યારે જ જંપ વળે. એ બોલે ત્યારે એની વાતમાં ન હોય માથું કે ન હોય પગ. જેમ આવે તેમ આડે ધડે ફેકે રાખે ! અને સાંભળનારના મનમાં થાય કે આ બલા ક્યારે જાય? માટે જરૂર પૂરતું બોલવું.
તિ-આપણી વાણી ગર્વવિહેણી હેવી જોઈએ. વાતવાતમાં આપબડાઈ કરવી, પિતાની જ વાત આગળ ધરવી, પિતે શું કર્યું અને શું નથી કર્યું એનું લંબાણથી | વિવેચન કરવું-આ સી અભિમાનનું સૂચક છે. જ્યારે માણસ આપબડાઈ કરતે હોય છે ત્યારે વિવેકી સાંભળનાર તે એના પર મનમાં હસતે હોય છે, પણ જાતપ્રશંસામાં પડેલા માણસને એ સામે ધ્યાન હેતું નથી. પિતાની