SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દને હાથ કે પગ ભલે નથી પણ એનામાં એવી તાકાત છે કે સુંદર રીતે એને ઉપયોગ થયેલ હોય તે એ દાઝેલ હૈયાના ઘા પર મલમપટ્ટાનું કામ કરે, પણ એ જ શબ્દને અબૂઝ રીતે વાપર્યો હોય તે કોઈના દિલમાં ન હોય તે ય જખમ ઊલે કરે. એટલા માટે આપણી વાણી મધુર હોવી જોઈએ. મધુરતાનું તે સમજ્યા, પણ મધુરતાના નામે ખુશામત આવી જાય તે? તે તે જુલમ થાય. એ વાણી જ પતનનું સાધન થાય. ન બેલવાને ઠેકાણે બેલે અને બેલવાને ઠેકાણે મીન થઈ જાય તે કેવું અયોગ્ય થાય? એટલે બીજો ગુણ છે નિપુણ. . વચન જેમ મધુર હોય તેમ સાથે સાથ નિપુણ હેવું જોઇએ. જેની વાણીમાં નિપુણતા
SR No.005895
Book TitleDharm Kahevo Kone
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherRatilal Popatlal
Publication Year1954
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy