________________
શબ્દને હાથ કે પગ ભલે નથી પણ એનામાં એવી તાકાત છે કે સુંદર રીતે એને ઉપયોગ થયેલ હોય તે એ દાઝેલ હૈયાના ઘા પર મલમપટ્ટાનું કામ કરે, પણ એ જ શબ્દને અબૂઝ રીતે વાપર્યો હોય તે કોઈના દિલમાં ન હોય તે ય જખમ ઊલે કરે. એટલા માટે આપણી વાણી મધુર હોવી જોઈએ.
મધુરતાનું તે સમજ્યા, પણ મધુરતાના નામે ખુશામત આવી જાય તે? તે તે જુલમ થાય. એ વાણી જ પતનનું સાધન થાય. ન બેલવાને ઠેકાણે બેલે અને બેલવાને ઠેકાણે મીન થઈ જાય તે કેવું અયોગ્ય થાય? એટલે બીજો ગુણ છે નિપુણ. .
વચન જેમ મધુર હોય તેમ સાથે સાથ નિપુણ હેવું જોઇએ. જેની વાણીમાં નિપુણતા