________________
નીચી કક્ષાએ શા માટે? જ્ઞાનીઓને શું આ માનવ–દેહના મેહ હતા ? ના, તેઓને આ દેહેની કિમ્મત તા કંઈ જ નથી, પણુ કિમ્મત છે એક ધર્મની;' અને તે ધર્મ આ માનવદેહ દ્વારા જ શક્ય છે. એટલે આત્માને અજવાળનાર ધર્મને લીધે આ દેહની કિંમત પણ વધી અને માનવ જીવનની ગૌરવગાથા ગવાણી.
ધમ માનવ-જીવનને તેજસ્વી બનાવે છે, ધર્મ આ જીવનમાં સંસ્કારના પ્રાણ ફૂંકે છે, ધમ માણસને ઊઠવગામી બનાવે છે, અને એની દૈવત્વના સિહાસન પર પ્રતિષ્ઠા કરે છે. ધમ વિહાણુ જીવન એ તે આત્મા વગરના શરીર જેવું છે કે જેમાં ન હેાય નૂર કે ન હાય પ્રકાશ; ન હોય પ્રાણુ કે ન હાય પવિત્રતા, જીવનમાં પ્રાણ ને પવિત્રતા રેહનાર ધર્મ જ છે.