________________
૧૮૪
અક્ષરા.
સૂર્ય' “ઊગતા સૂર્ય'ના અર્થમાં વપરાય જ છે. આ સામ્યથી કવિએ રૂઢ અર્થ છોડી દઈ “બાલચન્દ્ર”ને “ઊગતા ચન્દ્ર'ના અર્થમાં વાપર્યો છે એમ માનવું જોઈએ. અને એમ માનીએ તે ઉપરની ચર્ચામાં જોયું તેમ
સ-ધ્યા સમયે નિસ્તેજ બાલચન્દ્ર ઉપર મેઘધનુષના રંગ
આવી આવી ઉડી જાય” એ પ્રસંગ “પ્રકૃતિથી અસિદ્ધ” નથી. (કૌમુદી, નવેમ્બર, ૧૯૩૫)