SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ છતાં પ્રસન્ન. ભૂખ લાગે પણ સ્પર્શે નહિ. અંદરની જાગૃતિનુ આ જીવંત પરિણામ છે. સમ્યક્ત્વની આ એક ભૂમિકા છે, જેનાથી ચિત્ત સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે., સપત્તિની જેમ વિપત્તિને પણ એ સ્વીકારે છે. એવી ભૂમિકાએ પહેાંચેલા આત્મા સસ્મિત કહેશેઃ તરંગે ગમે તેટલા આવે પણ નૌકા તરવા તૈયાર છે. સ`પત્તિની ભરતી આવે કે વિપત્તિની એટ, પણ અમારી નૌકા તે તરવાની જ. જીવન હૈં તો સુખ અને દુઃખ આવવાં જ રહ્યું? જીવનને એ માગ છે. આપણી આસપાસ બધા જ્ઞાની નથી. આપણે ઘણાઘણા અજ્ઞાનીએથી ઘેરાયેલા છીએ. ઘણીવાર મહાનમાં મહાન પુરુષોને એમના જીવનકાળ દરમિયાન એમના ઘરનાં પણ એમને નથી એળખી શકતાં; એ અણુપ્રીછચાં જ રહી જાય છે. એમ જ લાગે કે ઘરના માણસા જાણે ધ શાળામાં આવી રહેલા મુસાફરાની જેમ વસે છે. જ્ઞાનાષ્ટિને કારણે એકબીજાથી અલિપ્ત રહેતા હેાય તા તેમની આ જળકમળવવત્ સ્થિતિ વિશે સમજી શકાય, પણ આ તે અજ્ઞાનના માર્યા અજાણ્યા રહે છે. આપણાં પ્રિયમાં પ્રિય સ્વજના પણ આપણુને અંદરથી નહિ પણ બાહ્ય દૃષ્ટિથી જુએ છે. અંદરથી
SR No.005888
Book TitleRatnatrayi
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1966
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy