SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ - જીવન ઝંઝટ મામા માર૩ એટલે, આપણે આટલું નક્કી કરી લઈએ. “આ સંસાર કેવળ ભ્રમ નથી, વાસ્તવિક પણ છે. આ જીવન કેવળ ઝંઝટ નથી, મહા આનંદ પણ છે. એ બંનેમાં, એટલે આપણી આસપાસ પથરાયેલા સંસારમાં અને આપણા જીવનમાં વિષ અને અમૃત એ બંને પડેલા છે. વાસ્તવિક આનંદ અને અમૃતના વ્યવસ્થિત આયોજન લઈને આપણે ચાલીશું, અને જે દિવસે સંસાર એક ભ્રમ છે, એવું નક્કી થશે, ત્યારે એ ભ્રમ આપણાથી લાખો જોજન દૂર ચાલ્યો ગયો હશે; જીવન એક ઝંઝટ છે, એવું જે દિવસે આપણને લાગશે, તે વખતે એ ઝંઝટ તો બિચારી દૂર ઉભી ઉભી આંસુ સારતી હશે. અને વિષ.........એ વિષ તો તે દિવસે પોતે જ અમૃત બનીને અમૃતમાં ભળી ગએલું હશે.”
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy