SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ રામ અનેમંત અને સ્યાદ્વાદ ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે. વિવેકપૂર્વક આ જ્ઞાનનો ઉપયોગ કરનારાઓ માટે, એમાં લાભ અને કલ્યાણ ભરપૂર પડ્યા છે. આ પુસ્તકમાં અહીં સુધી જે લખાયું છે. તે વાંચ્યા પછી, જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન વિષે, વાચકનાં મનમાં, આદરભાવ અવશ્ય ઉત્પન્ન થશે. એ અંગેની બીજી પણ મહત્ત્વની બાબતો જાણવાની જિજ્ઞાસા પણ અવશ્ય ઉત્પન્ન થશે. એટલ, હવે પછીના પાનાઓમાં આપણે થોડીક ઉપયોગી માહિતીનું નિરૂપણ કરીશું.
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy