SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् शीले' (सिद्धहेम. ५/१/१५४) णिन्प्रत्यय इन् । तेजः केवलज्ञानं परमब्रह्म वा पुष्णातु वृद्धिं नयतु । अस्मिन् शास्त्रे आदौ तेजः शब्दो मंगलार्थः यतः शास्त्रादौ श्रीराधालक्ष्मी:कल्याणमघवाजयेत्याचंकविधाने स्फल(स्वल)क्ष्मीभोगफलादयः (भवन्ति) । उत्संग इवाचरिता उत्संगिताः। ‘कर्तुः क्वि' (सिद्धहेम. ३/४/२५) अवर्णेत्यलोपे क्ते सिद्धं । त्रिभुवनमेव भवनं गृहं तत्र उत्संगितानां स्थितानां जनानां तुल्यकालं समकालं छेत्तुं विदारयितुं तनुः शरीरं स्त्रीलिंगः । क्लृप्तानि निष्पादितानि सप्त अन्यरूपाणि यस्यां सा तां तनुं वहति य इति संबंधः। (शाश्वतश्चासावानंदः तस्य बीजमिति शाश्वानानंदबीजम्।) ॥१॥ ભાવાર્થ - સર્પપતિના ફણાચકરૂપ પલંગની અંદર રહેલા સાત રત્નોમાં પ્રતિબિંબિત થયેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુ પાપનો વિજય કરનાર અને શાશ્વત-મોક્ષના આનંદના બીજરૂપ એવા તમારા તેજનું પોષણ - કરો. જે પ્રભુ આ ત્રણ ભુવનમાં ચારે તરફ રહેલા લોકોના આઠ કમાં છેદવાને માટે પ્રતિબિંબ રૂપે બીજા સાત રૂપો કલ્પી પોતાની મૂર્તિને . એકી કાળે વહન કરે છે. ૧ ' વિશેષાર્થ - ગ્રંથકાર આ પ્રથમ શ્લોકથી આશીર્વચનરૂપ મંગલાચરણ કરે છે તેઓ કહે છે કે, શ્રી પાર્શ્વનાથ પ્રભુ તમારા તેજનું પોષણ કરો, જે તેજ પાપનો વિજય કરનાર અને મોક્ષના આનંદનું મૂળ છે. શ્રી પાર્શ્વનાથપ્રભુ સર્પની સાત ફણાઓના સમૂહની અંદર રહેલા સાત રત્નોની અંદર પ્રતિબિંબિત થાય છે. તે વખતે તેમના સાત પ્રતિબિંબો પડે છે, તેથી પોતાના આઠ સ્વરૂપ થાય છે. તે ઉપર કવિ ઉલ્ટેક્ષા કરે છે કે, આ જગની અંદર રહેલા લોકોના આઠ કર્મનો છેદ કરવાને પાર્શ્વનાથ પ્રભુએ આઠ રૂપ કરેલા છે, કારણ કે આઠ કર્મને છેદવાને માટે આઠ રૂપ થવાં જોઈએ. ૧
SR No.005880
Book TitleKumar Viharshatakam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy