SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् XIU કરી છપાવવામાં આવેલ છે. પરંતુ આવા ઉત્તમ કાર્યોમાં ખર્ચની ગણના કરવામાં આવતી નથી. આ ગ્રંથમાં સંપૂર્ણ સાવધાની રાખી મૂળ અવસૂરિ, ભાવાર્થ, અને વિશેષાર્થ લખવામાં આવ્યા છે, છતાં મતિભ્રમથી કે પ્રમાદથી જો કાંઈ સ્મલના થઈ હોય તો અમે મિથ્યાદુકૃત પૂર્વક ક્ષમા માગીએ છીએ. અને છેવટે ઈચ્છીએ છીએ કે આ શતકના માધુર્યનું આસ્વાદન કરનાર ગુર્જર વાચકોને અને સંસ્કૃત અભ્યાસકોને ગુર્જરી ગિરાના ભાષાંતરરૂપે આ શતક કંઠાભૂષણરૂપ થાઓ. પ્રસિદ્ધકત્ત. શ્રી જૈન આત્માનંદ સભા. ભાવનગર “શ્રી આત્માનંદ ભુવન.” વીર સંવત ૨૪૩૬ આત્મ સંવત ૧૪ વિક્રમ સંવત ૧૯૬૬ માર્ગશીર્ષ શુક્લ તૃતીયા. XIV - blank
SR No.005880
Book TitleKumar Viharshatakam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy