SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય અનુવાદકારની પ્રશસ્તિ શ્રી શાંતિચંદ્રસૂરિવિરચિત ચૈત્યવંદન મહાભાષ્યનો સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સ્વ. . પરમગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય રાજશેખરસૂરિએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. કx મ પ્રારંભ સમય વિ. સં. ૨૦૫૩ ચૈત્રવદ પાંચમ સમાપ્તિ સમય વિ. સં. ૨૦૫૩ વૈશાખવદ બારસ ( શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની ૨૯મી સ્વર્ગારોહણ તિથિના , બીજા દિવસે) સમાપ્તિસ્થળ શ્રી સંઘવી જગજીવન જેઠાભાઈ, શે.મૂ. જૈન ઉપાશ્રય સાવરકુંડલા (સૌરાષ્ટ્ર) પ્રારંભ સ્થળ ઓશવાળ યાત્રીક ગૃહ, પાલીતણા (સૌ.) ૩૯૮
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy