________________
ચૈત્યવદન મહાભાષ્ય
અનુવાદકારની પ્રશસ્તિ શ્રી શાંતિચંદ્રસૂરિવિરચિત ચૈત્યવંદન મહાભાષ્યનો સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સ્વ. . પરમગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય રાજશેખરસૂરિએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
કx
મ
પ્રારંભ સમય વિ. સં. ૨૦૫૩ ચૈત્રવદ પાંચમ
સમાપ્તિ સમય વિ. સં. ૨૦૫૩ વૈશાખવદ બારસ ( શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની ૨૯મી સ્વર્ગારોહણ તિથિના ,
બીજા દિવસે)
સમાપ્તિસ્થળ શ્રી સંઘવી જગજીવન જેઠાભાઈ,
શે.મૂ. જૈન ઉપાશ્રય સાવરકુંડલા (સૌરાષ્ટ્ર)
પ્રારંભ સ્થળ ઓશવાળ યાત્રીક ગૃહ, પાલીતણા (સૌ.)
૩૯૮