SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય .[म 22८ २०६ अने ३५. भो। अटले ५, २५मने स्पर्श. (८५८) तह जं कोवाइसया, वह-बंधण-मारणाइपणिहाणं । दीवायणपमुहाणं, तं पि नियाणं महापावं ॥८६०॥ तथा यत् कोपातिशयाद् वध-बन्धन-मारणादिप्रणिधानम् । द्वैपायनप्रमुखाणां तदपि निदानं महापापम् ।।८६०।। તથા અતિશય ક્રોધથી દ્વૈપાયન ઋષિ આદિએ કરેલું વધ, બંધન અને મારી નાખવા આદિનું જે પ્રણિધાન તે પણ નિદાન છે, અને તે મહાપાપ છે. (૮૬૦) एएसि नियाणाणं, लक्खणमेगं पि नत्थि पणिहाणे । ता कह भणसि नियाणं ?, तहाहिभावेहि तस्सत्थं ॥८६१॥ एतेषां निदानानां लक्षणमेकमपि नास्ति प्रणिधाने । ततः कथं भणसिं निदानं तथाऽधिभावय तस्यार्थम् ।।८६१।। . " આ નિદાનોનું એક પણ લક્ષણ પ્રણિધાનમાં નથી. તેથી હું તેને નિદાન કેમ કહે છે ? જે પ્રમાણે તેનો =નિદાનનો) અર્થ છે તે પ્રમાણે તેના અર્થનો विया२ ४२. (८६१) . .. ... सारीर-माणसाणं, दुक्खाण खओ त्ति होइ दुक्खखओ। . : नाणावरणाईणं, कम्माण खओ उ कम्मखओ ॥८६२॥ .. शारीर-मानसानां दुःखानां क्षय इति भवति दुःखक्षयः । ज्ञानावरणादीनां कर्मणां क्षयस्तु कर्मक्षयः ।।८६२।। .... वे दुक्खक्खओ० मे थानो अर्थ डे छ - શારીરિક-માનસિક દુઃખોનો ક્ષય તે દુઃખક્ષય છે. જ્ઞાનાવરણીયાદિ मानो क्षय ते भक्षय छ. (८६२) । 'भन्नइ समाहिमरणं, रागद्दोसेहिँ विप्पमुक्काणं । देहस्स परिच्चाओ, भवंतकारी चरित्तीणं ॥८६३॥ ૩૬૯
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy