________________
ચૈત્યવદન મહાભાષ્ય
%
D
सुबइ य दसाईसुं, तित्थयरम्मि वि नियाणपडिसेहो । तम्हा न जुत्तमेयं, पणिहाणं अह गुरू भणइ ॥८५५॥ श्रूयते च दशादिषु तीर्थकरेऽपि निदानप्रतिषेधः । तस्माद् न युक्तमेतत् प्रणिधानमथ गुरुर्भणति ।।८५५।।
સંભળાય છે કે– દશા શ્રુતસ્કંધ આદિ શાસ્ત્રોમાં તીર્થકર સંબંધી (= હું તીર્થકર થાઉં એવા) નિયાણાનો પણ નિષેધ કર્યો છે. માટે આ પ્રણિધાન યુક્ત नथी. वे गुरु (नीये मु४५) ४ ७. (८५५)
जं संसारनिमित्तं, पणिहाणं तं खु भन्नइ नियाणं । तं तिविहं इयलोए, परलोए कामभोगेसु ॥८५६॥ यत् संसारनिमित्तं प्रणिधानं तत् खलु भण्यते निदानम् । तत् त्रिविधम्- इहलोके परलोके कामभोगेषु ।।८५६।।
જે પ્રણિધાન સંસાર નિમિત્ત હોય, એટલે કે સંસાર સુખ માટે હોય, તે નિદાન કહેવાય છે. તે નિદાન ઈહલોક સંબંધી, પરલોક સંબંધી અને કામભોગ : संबंधी मेम ३९ प्र.1२ ७. (८५६)
सोहग्ग-रज्ज-बल-रूवसंपया माणुसम्मि लोगम्मि । ज पत्थिज्जइ धम्मा, इहलोयनियाणमेयं तु ॥८५७॥ सौभाग्य-राज्य-बल-रूवसंपदा मानुषे लोके ।
यत् प्रार्थ्यते धर्माद् इहलोकनिदानमेतत् तु ।।८५७।। - ધર્મથી મનુષ્યલોકમાં સૌભાગ્ય, રાજ્ય, બલ અને રૂપની પ્રાપ્તિની જે પ્રાર્થના કરાય, અર્થાત્ સૌભાગ્ય આદિ માટે ધર્મ કરાય, તે ઈહલોક સંબંધી निहान छे. (८५७)
वेमाणियाइसिद्धी, इंदत्ताईण पत्थणा जा उ। परलोयनियाणमिणं, परिहरियव्वं पयत्तेण ॥८५८॥ .
३६७