________________
ચૈત્યવદન મહાભાષ્ય
मेथनमी भावार्थ मा प्रभारी छ– “सर्वसिद्धाने सहा नभ२४१२. ४२ धुं." એટલું જ ન કહેવું, કિંતુ સિદ્ધ થયેલા, બુદ્ધ થયેલા, સંસારના પારને પામેલા, પરંપરાએ સિદ્ધ થયેલા, લોકાગ્રે રહેલા એવા સર્વસિદ્ધોને સદા નમસ્કાર કરું છું अम . (७२७)
सव्वं सिद्धं जेसिं, सज्झं थेवं पि किं पि नहि अस्थि । ते हुंति सव्वसिद्धा, जइ वा अन्नो इमो अत्थो ॥७२८॥ सर्व सिद्धं येषां, साध्यं स्तोकमपि किमपि नहि अस्ति । ते भवन्ति सर्वसिद्धा यदि वा अन्योऽयमर्थः ।।७२८।।
જેમનું સઘળુંય સિદ્ધ થઈ ગયું છે, જરા પણ કંઈ પણ સિદ્ધ કરવાનું બાકી રહ્યું નથી, તે સર્વ સિદ્ધો છે. અથવા સર્વસિદ્ધ શબ્દનો આ (હવે કહેવાશે d) alो अर्थ छ. (७२८)
तित्थातित्थाहि(इ)उवा-हिभेयओ ऽणेगहा जिणमयम्मि । सिद्धा हुंति पसिद्धा, सव्वग्गहणेण ते गहिया ॥७२९॥
तीर्थातीर्थाधुपाधिभेदतोऽनेकधा जिनमते । .: सिद्धा भवन्ति प्रसिद्धाः सर्वग्रहणेन ते गृहीताः ।।७२९।।
- જિનમતમાં તીર્થઅને અતીર્થવગેરે વિશેષણોના ભેદથી અનેક પ્રકારે સિદ્ધો પ્રસિદ્ધ છે, અર્થાત્ તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ વગેરે અનેક પ્રકારના સિદ્ધો છે, તે સર્વ સિદ્ધો સર્વ શબ્દના ગ્રહણથી ગ્રહણ કરાયેલા છે. (૭૨૯) . . भणियं च
सिद्धा अणेयभेया, तित्थंतित्थयरतदियरा चेव । सय-पत्तेयविबुद्धा, बुहबोहिय स-ऽन्न-गिहिलिंगे ॥७३०॥ भणितं च - सिद्धा अनेकभेदाः तीर्थकर-तदितराश्चैव । स्वयं-प्रत्येकविबुद्धा बुधबोधिताः स्वा-ऽन्य-गृहिलिङ्गे ।।७३०।।