________________
ચૈત્યવદન મહાભાષ્ય
सागरवरः समुद्रः स्वयंभूरमणस्ततोऽपि गम्भीराः । सिद्धा इति निष्ठितार्थाः सिद्धिं मुक्तिं मम दिशन्तु ।।६३८।।
સાગરવર એટલે સ્વયંભૂરમણ સમુદ્ર. જિનવરો સ્વયંભૂરમણ સમુદ્રથી ५९अघि. मी२ ७. सिद्ध भेटले तत्य. सिद्धि भेटले भुति. मम दिसंतु = भने मापो. (६३८)
जह एग चेइयगिहे, एगक्खेत्तुब्भवे जिणवरिंदे। आसज्ज कया एसाऽभिवंदणा भत्तिजुत्तेहिं ॥६३९॥ .यथैकचैत्यगृहान् एकक्षेत्रोद्भवान् जिनवरेन्द्रान् ।
आसाद्य कृतैषाऽभिवन्दना भक्तियुक्तैः ।।६३९।। इय सव्वचेइयाण वि, कायव्वा वंदणा सुहत्थीहिं । सब्वे (वि) जिणेंदा एरिस त्ति पणिहाणजुत्तेहिं ॥६४०॥ इति सर्वचैत्यानामपि कर्तव्या वन्दना सुखा(शुभा)र्थिभिः । सर्वे(ऽपि)जिनेन्द्रा एताशा इति प्रणिधानयुक्तैः ।।६४०।। वंदामि चेइयाई, काउस्सग्गेण तो असेसाइं। इय उल्लसंतभावो, पुणो वि एवं समुच्चरइ ॥६४१॥ वन्दे चैत्यानि कायोत्सर्गेण ततोऽशेषाणि । ' इत्युल्लसद्भावः पुनरप्येतत् समुच्चरति ।।६४१।।
જેવી રીતે એક જિનમંદિરમાં એક ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોને પામીને ભક્તિયુક્ત ધાર્મિકોથી આ વંદના કરવામાં આવી, તેવી રીતે શુભાર્થી ધાર્મિકોએ બધાય તીર્થકરો આવા જ = સમાન છે એવા ઉપયોગવાળા બનીને સર્વ જિનબિંબોને પણ વંદના કરવી જોઈએ. તેથી કાયોત્સર્ગ વડે સર્વ જિનબિંબોને હું વંદના કરું છું, એ પ્રમાણે ઉછળતા ભાવવાળો સાધક ફરી પણ આ પ્રમાણે (= नीचे प्रमा) बोत. (६३८ थी ६४१)
सव्वलोए अरिहंतचेइयाणं इत्यादि पूर्ववद् अवसेयम् । .
૨૬૭