________________
ચૈત્યવદન મહાભાષ્ય
આર્યા વગેરે અનેક ભેદો છે. પ્રસ્તુતમાં ચતુર્વિશતિસ્તવમાં પહેલાં અક્ષરછંદ છે માટે તે શ્લોક છે. પછીના છ માત્રા છંદ છે માટે તે ગાથાઓ છે.
આમાં જેટલા પાદ છે તેટલી જ સંપદાઓ છે. પાદ એટલે ગાથાનો કે શ્લોકનો ચોથો ભાગ. દરેક શ્લોકના કે દરેક ગાથાના ચાર ભાગ હોય છે. આથી લોગસ્સ સૂત્રમાં ૨૮ પાદ હોવાથી સંપદાઓ પણ ૨૮ છે. (૫૦૭) ... एत्थं पुण अरिहंते, कम्मपयं कित्तइस्समिइ किरिया।
एयारो पुण सिद्धो; बीयविभत्तीए बहुवयणं ॥५०८॥ अत्र पुनर् ‘अर्हतः' कर्मपदं कीर्तयिष्यामि' इति क्रिया । एकारः पुनः सिद्धः द्वितीयाविभक्तौ बहुवचनम् ।। ५०८।।
વળી અહીં રિહંતે એ કર્મપદ છે. વિક્તરૂ એ ક્રિયાપદ છે. વળી ૩Mોગ વગેરે પદોમાં“એકારબીજીવિભક્તિનું બહુવચન છે.બીજીવિભક્તિના બહુવચનમાં ‘એ કાર નો પ્રયોગ વ્યાકરણથી સિદ્ધ થયેલ છે. (૫૦૮)
भणियं च पाइयलक्खणे - ए होइ अयारंते, एयम्मि बीयाए बहुसु पुँलिंगे। तह तइयाछट्ठीसत्तमीणमेगम्मि महिलत्थे ॥५०९॥ भणितं च प्राकृतलक्षणे'ए' भवति अकारान्ते एकस्मिन्, द्वितीयाया बहुषु पुंलिङ्गे । तथा तृतीया-षष्ठी-सप्तमीनामेकस्मिन् महिलार्थे(स्त्रीलिङ्गे) ।।५०९।। પ્રાકૃતવ્યાકરણમાં કહ્યું છે કે –
પુલ્લિગમાં અકારાંત શબ્દમાં (સાતમી વિભક્તિના) એક વચનમાં, અને બીજી વિભક્તિના બહુવચનમાં એકાર થાય છે. તથા સ્ત્રીલિંગમાં ત્રીજીછઠ્ઠી-સાતમી (અને પાંચમી) વિભક્તિના એક વચનમાં એકાર થાય છે. (૫૦૯)
एत्थ उदाहरणं - तावंतीए अमित्ते, तुह असिलट्ठीए पत्थिव ! रणम्मि । निव्वावंती' मणं, विप्फुरियं निययसेणाए ॥५१०॥ ।
૨૧૯