________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
जेसिं भावजिणाणं, विहियं सक्कत्थएण संथवणं । जेसिं च चेइयाणं, कओ मए वंदणुस्सग्गो ॥५०२।। ततःयेषां भावजिनानां विहितं शक्रस्तवेन संस्तवनम् । येषां च चैत्यानां कृतो मया वन्दनोत्सर्गः ।।५०२।। तेसिं भुवणगुरूणं, ससुरासुरमणुयवंदियकमाणं । नामाणुकित्तणेणं, करेमि सुकयत्थमप्पाणं ॥५०३॥ . तेषां भुवनगुरूणां ससुराऽसुरमनुजवन्दितक्रमाणाम् । नामानुकीर्तनेन करोमि सुकृतार्थमात्मानम् ।। ५०३।। त्यारा
સુરોથી સહિત અસુરોએ અને મનુષ્યોએ જેમના ચરણોને વંદન કર્યું છે, અને જગતના ગુરુ એવા જે ભાવજિનોની શક્રસ્તવથી મેં સ્તુતિ કરી અને જે પ્રતિમાઓના વંદન માટે મેં કાયોત્સર્ગ કર્યો, તેમનું નામથી કીર્તન કરવા વડે આત્માને સારી રીતે કૃતાર્થ ફરે. (૫૦૨-૫૦૩)
अहवा भारहवासे, एए आसन्नकालभावित्ता । आसन्ना मे उवयारहेयवो उसहपमुहजिणा ॥५०४॥ अथवा भारतवर्षे एते आसनकालभावित्वात् । आसन्ना मम उपकारहेतव ऋषभप्रमुखजिनाः ।।५०४।।
અથવા ભરતક્ષેત્રમાં આ ઋષભદેવ વગેરે અરિહંતો નજીકના કાળમાં થઈ ગયેલા હોવાથી મારા નજીકના ઉપકાર હેતુ છે = મારા નજીકના (3५.४।२री छ. (५०४)
तम्हा जुज्जइ विहिणा, सविसेसमिमेसि वंदणं काउं । नामुक्कित्तणपुव्वं, करेमि ता गरुयभत्तीए ॥५०५॥
૨૧૭