________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
कायव्वो, करयलेत्ति सामण्णेणं हेट्ठा पलंबकरयले जाव कोप्परे' त्ति सोऽविय कोप्परेहि धरेयव्वो, एवंभूतेन कायोत्सर्गः कार्यः उस्सारिए य काउस्सग्गे पारिए नमोक्कारेण अवसाणे थुई दायव्वेति गाथार्थः (आवश्यकसूत्रनियुक्तिगाथा- १५४७)
(૧) ઘોટક (૨) લતા (૩) સ્તંભ (૪) કુડચ (૫) માળ (૬) શબરી (૭) વધૂ (૮) નિગડ (૯) લંબુન્નર (૧૦) સ્તન (૧૧) ઊર્વી (૧૨) સંયતી (૧૩) ખલિન (૧૪) વાયસ (૧૫) કપિત્થ (૧૬) શિરડકંપ (૧૭) મૂક (૧૮) અંગુલી (૧૯) ભૂ (૨૦) વારુણી (૨૧) પ્રેક્ષા- આ પ્રમાણે કાયોત્સર્ગના એકવીસ દોષો છે. (ચૈત્યવંદન લઘુભાષ્યમાં ૧૯ દોષો બતાવ્યા છે. અહીં કુડ્ય અને ભૂ એ બે દોષો અધિક છે.)
ગાથાનો નામીઝરયત્નપૂરસારિયપરિયન યુરૂં આ ઉત્તરાર્ધ કાયોત્સર્ગની નિર્દોષ અવસ્થા બતાવવા માટે અને અન્ય વિધિના સંગ્રહ માટે છે. તેનો અર્થ આ પ્રમાણે છે
નાભિ – સાધુએ ચોલપટ્ટો નાભિથી નીચે રાખવો. કરતલ – હાથના તળિયા સામાન્યથી નીચે લટકતા રાખવા, અર્થાત્ બંને હાથ લટકતા રાખવા. - કૂર્પર ચોલપટ્ટાને હોથની બે કોણીઓથી ધારણ કરવો. આ પ્રમાણે કાયોત્સર્ગ કરવો જોઈએ. કાયોત્સર્ગ (સરિય=) પૂર્ણ થતાં (પરિચમિત્ર)નમસ્કાર વડે પારે છતે . (થર્ડ =) અંતે સ્તુતિ બોલવી. (૪૭૮-૪૭૯)
आसो ब्व विसमपायं, गायं ठावित्तु ठाइ उस्सग्गं । कंपइ काउस्सग्गे, लय ब्व खरपवणसंगेण ॥४८०॥ .१ अश्व इव विषमपादं गात्रं स्थापयित्वा तिष्ठत्युत्सर्गम्।
२ कम्पते कायोत्सर्गे लतेव खरपवनसंगेन ।। ४८०।। खंभे वा कुड्डे वा, अवथंभिय कुणइ काउस्सग्गं तु । माले व उत्तमंगं, अवर्थभिय कुणइ (ठाइ) उस्सग्गं ॥४८१॥ ३ स्तम्भे वा ४ कुड्ये वा अवष्टभ्य करोति कायोत्सर्गं तु । ५ माले वा उत्तमाङ्गमवष्टभ्य करोति (तिष्ठति) उत्सर्गम् ।।४८१।।
જક
૨૦૯