________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
प्रा२ममा साधने विया२तो प्रणिधान ७२ ७. (४०८) ..
भन्नइ गुरुणा- भद्दय !, नेगंतेणेस संजमविरुद्धो । दवट्ठो दव्वत्थओ, नयढे उ तिविहतिविहेण ॥४१०॥ भण्यते गुरुणा भद्रक ! नैकान्तेनैष संयमविरुद्धः ।। द्रव्यार्थः द्रव्यस्तवो नयार्थे तु त्रिविधत्रिविधेन ।। ४१०।।
ગુરુ જવાબ આપે છે- હે ભદ્ર ! દ્રવ્યસ્તવ એકાંતે સંયમથી વિરુદ્ધ નથી. પુષ્પાદિ દ્રવ્યોથી થતો સ્તવ દ્રવ્યસ્તવ છે. પ્રકારને આશ્રયીને તે દ્રવ્યસ્તવન ત્રિવિધ-ત્રિવિધથી છે, અર્થાત્ મન-વચન-કાયાથી કરવું-કરાવવું અનુમોદવું એમ न4 Hinाथ. छ. (४१०)
प्याफलपरिकहणं, पमोयणा चोयणा मुणिवरेहि। अणुमोयणं पि कीरइ, पमोय-उववूहणाइहिं ॥४११॥ पूजाफलपरिकथनं प्रमोदना चोदना मुनिवरैः । अनुमोदनमपि क्रियते प्रमोद-उपबृंहणादिभिः ।।४११।।
મુનિવરો પૂજાના ફલને કહે છે, પૂજા જોઈને હર્ષ પામે છે, પૂજા કરવાની પ્રેરણા કરે છે, હર્ષ અને ઉપબૃહણા વગેરેથી અનુમોદના પણ કરે છે. (૪૧૧).
नंदीकरणे जिणपायपूयणं जं सुयम्मि उवइटुं । जिणबिंबाण पइट्टा वि सूरिणा सूरिमंतेण ॥४१२॥ नन्दिकरणे जिनपादपूजनं यत् श्रुते उपदिष्टम् । जिनबिम्बानां प्रतिष्ठाऽपि सूरिणा सूरिमन्त्रेण ।। ४१२।।
નંદી કરવામાં જિનચરણોનું (વાસક્ષેપથી) પૂજન કરવાનું શ્રુતમાં કહ્યું છે. આચાર્ય સૂરિમંત્રથી જિનબિંબોની પ્રતિષ્ઠા પણ કરે છે. (૪૧૨)
तम्हा नेगंतेणं, सावज्जो एस वज्जणिज्जो वा। एवं पुण विनेयं, एयालावगदुगाओ वि ॥४१३॥
૧૮૨