________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
આમાં ભૂતકાળના, ભવિષ્યકાળના અને વર્તમાનકાળના એમ ત્રણે કાળના સર્વ भरितीने पंन ४२पामा माव्यु छ. (३६२) .
एयाए भावत्थं, सुगमं सम्मं मणम्मि भावेंतो। मण-वयण-कायसारं, करेज्ज पंचंगपणिवायं ॥३६३॥
एतस्या भावार्थं सुगमं सम्यग्मनसि भावयन् । .. मनो-वचन-कायसारं कुर्यात् पञ्चाङ्गप्रणिपातम् ।।३६३।।
जे अ अईआ सिद्धा इत्याद थानो भावार्थ सुम छ. ॥ ગાથાના ભાવાર્થને મનમાં સમ્યગૂ વિચારતો સાધુ કે શ્રાવક મન-વચન-કાયાની પ્રધાનતાવાળું પંચાંગ પ્રણિપાત કરે. (૩૬૩)
उद्वित्तु असंभंतो, तिहिं पायंतरं पमज्जित्ता।। जिणमुद्दाट्ठियचलणो, इरियावहियं पडिक्कमइ ॥३६४॥ उत्थायाऽसंभ्रान्तस्त्रिविधं पादान्तरं प्रमृज्य । जिनमुद्रास्थितचरण ईर्यापथिकी प्रतिक्रामति ।।३६४।।
પછી ભ્રાંતિથી રહિત તે પગના અંતરને પુંજીને ઊભો થાય. પછી પગની જિનમુદ્રા કરીને ઈર્યાપથિકને પ્રતિક્રમે = ઈરિયાવહિયા કરે. (૩૬૪) .: सन्निहियं भावगुरुं, आपुच्छित्ता खमासमण-पुवं ।
इरियं पडिक्कमेज्जा, ठवणाजिणसक्खियं इहरा ॥३६५॥
सन्निहितं भावगुरुमापृच्छ्य क्षमाश्रमण-पूर्वम् । ... ईयां प्रतिक्रामेत् स्थापनाजिनसाक्षिकमितरथा ।।३६५।। જ નજીકમાં રહેલા ભાવગુરુને ખમાસમણ પૂર્વક પૂછીને ઈરિયાવહિયા કરે. જો નજીકમાં ભાવ ગુરુ ન હોય તો સ્થાપના જિનની સાક્ષીએ रियापलिया ७२. (३६५)
सूत्रम् - इच्छामि इत्यादि ।।
૧૬૩