________________
ચૈત્યવદન મહાભાષ્ય
तित्थयरो चउनाणी, सुरमहिओ सिज्झियव्वयधुवम्मि। अणिगृहियबलविरिओ, सव्वत्थामेण उज्जमइ ॥२९५॥ तीर्थकरश्चतुर्ज्ञानी सुरमहितः सेद्धव्यकध्रुवे । अनिगृहित-बलवीर्यः सर्वस्थाम्नोद्यच्छति ।।२९५।।
તીર્થકર ચાર જ્ઞાનના ધણી હોય છે, દેવથી પૂજાયેલા હોય છે, અને અવશ્ય મોક્ષમાં જવાના હોય છે, છતાં બલ અને વીર્યને છૂપાવ્યા વિના સર્વ ५२न! ५२॥3भथी (मोक्ष भेणqu) उधम ४२ छ. (२८५).
एसो छन्भेयभगो, विज्जइ जं तेसि तेण भगवंता। . . तेसिं लोगपहूणं, अत्थु नमो संपया पढमा ॥२१॥ एष षड्भेदभगो विद्यते यत्तेषां तेन भगवन्तः । तेषां लोकप्रभूणामस्तु नमः संपत्प्रथमा ।।२९६।।
આ છ પ્રકારનો ભગ અરિહંતોને હોય છે, માટે તે ભગવંત કહેવાય છે. લોકના પ્રભુ એવા તે અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. આ પહેલી सं५४ा छ. (२८६)
इह पुण छट्ठविभत्ती, चउत्थिअत्थम्मि ह्येइ दट्ठव्वा । पुनमुणीहिँ पढिज्जइ, जं पाइयलक्खणे एवं ॥२९७॥ इह पुनः षष्ठीविभक्तिः चतुर्थ्यर्थे भवति द्रष्टव्या । . पूर्वमुनिभिः पठ्यते यत्प्राकृतलक्षण एवम् ।।२९७।।
“અરિહંતાણં” પદમાં છઠ્ઠી વિભક્તિ ચોથી વિભક્તિના અર્થમાં જાણવી. કારણકે પ્રાકૃત વ્યાકરણમાં પૂર્વ મુનિઓ આ પ્રમાણે (= નીચેની ગાથામાં કહેવાશે ते प्रभाए.) 5 छ. (२८७)
बहुवयणेण दुवयणं, छट्ठविभत्तीए भनइ चउत्थी। जह हत्था तह पाया, नमोऽत्थु देवाहिदेवाणं ॥२९॥
૧૩૬