________________
ચૈત્યવદન મહાભાષ્ય
सर्वसुरा यदि रूपमङ्गुष्ठप्रमाणकं विकुर्युः । जिनपादाङ्गष्ठं प्रति न शोभते तद् यथाऽङ्गारः ।।२९०।।
व्याख्या--कीदृग् भगवतो रूपमित्यत आह-- सर्वसुरा यदि रूपमशेषसुन्दररूपनिर्माणशक्त्या अङ्गष्ठप्रमाणकं विकुर्वीरन् , तथापि जिनपादाङ्गुष्ठं प्रति न शोभते तद् यथाऽङ्गार इति गाथार्थः (आवश्यकसूत्रनियुक्तिगाथा – ५६९)
ઐશ્વર્ય એટલે પ્રભુતા. અરિહંત સુર-અસુર સહિત મનુષ્યરૂપ જીવલોકના પ્રભુ હોવાથી તેમનામાં સંપૂર્ણ પ્રભુતા છે. અરિહંતોનું રૂપ પણ સંપૂર્ણ = સર્વોત્કૃષ્ટ હોય છે. આગમમાં કહ્યું છે કે- “જો બધા દેવો ભેગા મળીને બધા દેવોનું રૂપ એકઠું કરીને તેમાંથી સાર ખેંચીને એક અંગુઠા પ્રમાણ રૂપ કરે તો તે રૂપ પ્રભુના પગના અંગુઠાના રૂપ આગળ અંગારાની જેમ શોભે નહિ, અર્થાત્ भं॥२dj aij देपाय.” (२८८-२८०).
भरियभुवणंतरालो, गोखीर-तुसार-हार-ससिधवलो। तेलोक्के गिज्जतो, जसो वि एएसि पडिपुत्रो ॥२९॥ भरितभुवनान्तरालं गोक्षीर-तुषार-हार-शशिधवलम् । त्रैलोक्ये गीयमानं यशोऽप्येतेषां प्रतिपूर्णम् ।।२९१।।
અરિહંતોનું ભુવનના અંતરાલોને ભરી દેનારું, ગાયના દૂધ જેવું, હિમ જેવું, હાર જેવું, અને ચંદ્ર જેવું નિર્મલ અને ત્રણે લોકમાં ગવાતું યશ પણ सर्वोत्कृष्ट होय छे (२८१)
पायारो-सरणाई, बाहिरलच्छी इमेसि संपुन्ना । केवलियनाण-दंसणपामोक्खा अंतरंगा वि ॥२९२॥ प्राकारा-ऽवसरणादिर्बाह्यलक्ष्मीरेषां संपूर्णा ।
केवलिकज्ञान-दर्शनप्रमुखा अन्तरङ्गा अपि ।।२९२।। અરિહંતોની ત્રણ ગઢ અને સમવસરણ વગેરે બાહ્ય લક્ષ્મી સર્વોત્કૃષ્ટ હોય છે, અને કેવલજ્ઞાન-કેવલદર્શન વગેરે આંતરિક લક્ષ્મી પણ સર્વોત્કૃષ્ટ હોય છે. (૨૯૨)
૧૩૪