________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
અન્યશાસ્ત્રોમાં નહિ કહેલું હોવા છતાં જડતાથી દૂષિત થયેલા ભવ્ય જીવોના અનુગ્રહ માટે આચરણાથી મેં આ કહ્યું છે. ' વિશેષાર્થ – અન્ય શાસ્ત્રોમાં નહિ કહેલું પણ આ ગ્રંથમાં જે જે કહ્યું છે તે બધું આચરણાથી આવેલું કહ્યું છે, અને જડ એવા ભવ્ય જીવોના અનુગ્રહ માટે | छ. (२५६)
सूरिपरंपरपत्तो, अत्थो सत्थे न गंथिओ जाव । ता घेत्तुं दाउं वा, न तीरए मंदबुद्धीहि ॥२५७॥ सूरिपरंपराप्राप्तोऽर्थः शास्त्रे न ग्रथितो यावत् । तावद् ग्रहीतुं दातुं वा न तीर्यते (शक्यते) मन्दबुद्धिभिः ।।२५७।।
સૂરિપરંપરાથી આવેલો અર્થ જ્યાં સુધી શાસ્ત્રમાં ગુંથવામાં ન આવ્યો હોય ત્યાં સુધી મંદબુદ્ધિવાળા જીવો તે અર્થને ગ્રહણ કરવા કે બીજાને આપવા भाटे समर्थ बनता नथी. (२५७)
सुहगहण-धारणत्थं, तेसिं एवं समासओ रइयं । फुडवियडपायडत्थं, भंणामि सुत्तत्थमेत्ताहे ॥२५८॥ सुखग्रहण-धारणार्थं तेषामेतत्समासतो रचितम् । स्फुटविकटप्रकटार्थं भणामि सूत्रार्थमिदानीम् ।।२५८।।
મંદબુદ્ધિવાળા જીવો એ (= સૂરિપરંપરાથી આવેલા) અર્થને સુખપૂર્વક ગ્રહણ કરી શકે અને ધારણ કરી શકે એ માટે સંક્ષેપથી આ શાસ્ત્ર રચ્યું છે. હવે સ્પષ્ટ અને વિસ્તૃત અર્થ પ્રગટ કરવા માટે આ સૂત્રોના અર્થને કહું છું. (૨૫૮)
सो पुण' पुवकईहि, भणिओ च्चिय ललियवित्थराईसु। . किंतु महामइगम्मो, दुरवगम्मो पागयजणस्स ॥२५९॥ स पुनः पूर्वकविभिर्भणितः खलु ललितविस्तरादिषु । किन्तु महामतिगम्यो दुरवगम्यः प्राकृतजनस्य ।।२५९।। १. पूर्वकविभिः श्रीहरिभद्रादिभिः ।
૧૧૭