SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય तिविहं पणिहाणं पुण, मण-वइ-कायाण जं समाहाणं। .. राग-द्दोसाभावो, भावत्थो होइ एयस्स ॥२४७॥ त्रिविधं प्रणिधानं पुनर्मनी-वाक्-कायानां यत्समाधानम् । राग-द्वेषाऽभावो भावार्थो भवत्येतस्य ।।२४७।। મન-વચન-કાયાની સમાધિ એ ત્રણ પ્રકારનું પ્રણિધાન છે. રાગदेषनी सभा में प्रधान शनी भावार्थ छ. (२४७) .. अहवा चिंतइ न अन्नकज्जं, दूरं परिहरइ अट्ट-रोदाई। एगग्गमणो वंदइ, मणपणिहाणं हवइ एयं ॥२४८॥ . अथवाचिन्तयते नान्यकार्यं दूरं परिहरत्यार्त्त-रौद्रे । एकाग्रमना वन्दते मनःप्रणिधानं भवत्ये(तत्)वम् ।।२४८।। . અથવા– ચૈત્યવંદન સિવાય બીજા કાર્યનો વિચાર ન કરે, આર્તરૌદ્રધ્યાનનો દૂરથી ત્યાગ કરે, અને એકાગ્ર ચિત્તે ચૈત્યવંદન કરે એ મન प्रशिधान छे. (२४८) विगहा-विवायरहितो, वज्जितो मूय-ढढरं सदं । वंदइ सपयच्छेयं, वायापणिहाणमेतं तु ॥२४९।। विकथा-विवादरहितो वर्जयन्मूक-ढङ्करं शब्दम् । वन्दते सपदच्छेदं वाक्प्रणिधानमेतत्तु ।।२४९।। . વિકથા અને વિવાદ ન કરે, મૂક અને ઢઢર શબ્દનો ત્યાગ કરે, અને પદUદ પૂર્વક ચૈત્યવંદનનાં સૂત્રો બોલે એ વચન પ્રણિધાન છે. વિશેષાર્થ – મૂંગા માણસની જેમ સૂત્રોનો સ્પષ્ટ ઉચ્ચાર ન કરવો એ મૂક શબ્દ દોષ છે. બહુ મોટા અવાજે સૂત્રો બોલવા એ ઢઢર શબ્દ દોષ છે. આ ૧૧૪
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy