SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય બેસીને શર્કસ્તવનો પાઠ કરે” એવો પાઠ પણ જોવામાં આવે છે. તથા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ ચૈત્યવંદન વૃત્તિમાં (લલિત વિસ્તરા ટીકામાં) “બે ઢીંચણ અને હસ્તતલ જમીન ઉપર સ્થાપીને તથા દષ્ટિ અને મનને ભગવાન ઉપર સ્થાપીને નમુત્યુર્ણ સૂત્ર કહે” એવી બીજી વિધિ કહી છે. આમ નમુત્યુર્ણ બોલવામાં ભિન્ન ભિન્ન વિધિઓ છે. તે સર્વ વિધિઓ પ્રમાણભૂત ગ્રંથોમાં કહેલી હોવાથી અને વિનય વિશેષરૂપ હોવાથી કોઈ વિધિનો નિષેધ કરી શકાય નહિ. આથી યોગ મુદ્રાથી પણ શકસ્તવ બોલવામાં વિરોધ નથી. શકસ્તવ બોલવામાં મુનિઓના જે જુદા જુદા મતો છે એ બધા પરસ્પર બહુ વિરુદ્ધ નથી. કારણ કે . બધાએ (એ રીતે) વિનય બતાવ્યો છે. (વંદ્ર નિપામુદ્ર= “અરિહંત ચેઈયાણં' વગેરે સૂત્રો જિનમુદ્રાથી બોલીને જિનબિંબાદિનું સ્તવન કરવું. જિન મુદ્રાનું સ્વરૂપ હવે કહેવાશે. જિનમુદ્રા પગના, આશ્રયવળી છે અને યોગ મુદ્રા હાથના આશ્રયવાળી છે, અર્થાત્ જિન મુદ્રા પગની છે, અને યોગ મુદ્રા હાથની છે. ચૈત્યવંદનમાં એ બંનેનો ઉપયોગ થાય છે. (TETV મુત્તસુખ=)પ્રણિધાન એટલે વિશિષ્ટ ચિત્તની એકાગ્રતાથી બોલાય છે અને શુભ અર્થની પ્રાર્થના રૂપે છે તે “જયવીયરાય” ઈત્યાદિ પાઠની પ્રણિધાન સંજ્ઞા છે. પ્રણિધાન મુક્તાશક્તિ મુદ્રાથી કરવું , મુક્તાશુક્તિમુદ્રા હવે કહેવાશે. (૨૩૬) दो जाणू दोनि करा, पंचमयं होइ उत्तमंगं तु। . सम्मं संपणिवाओ, नेओ पंचंगपणिवाओ ॥२३७॥ द्वौ जानू द्वौ करौ पञ्चमकं भवत्युत्तमाङ्गं तु । सम्यक् संप्रणिपातो ज्ञेयः पञ्चाङ्गप्रणिपातः ।। २३७।। . व्याख्या - जानुनी अष्ठीवन्तौ । द्वौ करौ हस्तौ । पञ्चममेव पञ्चमकं। भवति वर्तते । उत्तमाङ्गं तु शिर एव । इत्यनेन पञ्चाङ्ग इति व्याख्यातम् । अथ प्रणिपातव्याख्यानायाहएतैरेव पञ्चभिरङ्गैः । सम्यक्- भक्तितो भून्यासतः यः संप्रणिपातः- प्रणामोऽसौ । ज्ञेयो ज्ञातव्यः । पञ्चाङ्गप्रणिपातः पूर्वोक्तनिर्वचनः । इति गाथार्थः (पञ्चाशक-३:१८) ૧૦૬
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy