________________
ચૈત્યવદન મહાભાષ્ય
२. अग्रेतनं गाथाद्वयं (१८०-१८१ गाथा) श्रीहरिभद्रसूरिवरतोऽपि प्राचीनमवसीयते, ‘एयासिं गाहाणं आयरियपरंपरेण पत्ताणं' इति ग्रन्थकारवचनात् ।
આચાર્યોની પરંપરાથી આવેલી આ બે ગાથાઓનો ભાવાર્થ સુખપૂર્વક સમજી શકાય તેવી (નીચેની) ગાથાઓથી કહેવાય છે. (૧૮૨)
इड्डीपत्तो सड्ढो, मज्जण-भूसणसमुज्जलसरीरो । सयलपरिवारकलिओ, विहवोचियवाहणारूढो ॥१८३॥ ऋद्धिप्राप्तः श्राद्धो मज्जन-भूषणसमुज्ज्वलशरीरः । सकलपरिवारकलितो विभवोचितवाहनारूढः ।।१८३।। गंधव्वगीय-वाइयकल-काहलरोलमुहलियदियंतो। तित्थुन्नई कुणतो, वच्चइ जिणमंदिरदुवारं ॥१८४॥ गन्धर्वगीत-वादित्रकल-काहलकोलाहलमुखरितदिगन्तः । तीर्थोत्रतिं कुर्वन् व्रजति जिनमन्दिरद्वारम् ।।१८४।।
ધનવાન શ્રાવક સ્નાન-આભૂષણોથી શરીરને સુશોભિત કરીને સકલ પરિવારની સાથે, પોતાના વૈભવને ઉચિત વાહન ઉપર બેસીને, દિવ્યગીત અને ઉત્તમ વાજિંત્રોને વગડાવતો અને (અનુકંપાદાન આદિથી) શાસનની પ્રભાવના કરતો જિનમંદિરના દ્વાર પાસે જાય.
. વિશેષાર્થ – અનુવાદમાં ૧૮૪મી ગાથાના પૂર્વાર્ધનો માત્ર ભાવાર્થ લખ્યો છે. શબ્દાર્થ આ પ્રમાણે છે– ગંધર્વ=દેવોનો ગવૈયો. ગંધર્વગીત એટલે દિવ્યગીત. કલ એટલે અવ્યક્ત મધુર ધ્વનિ. વાદિત્રકલ એટલે વાંજિત્રોનો મધુર ધ્વનિ. કાહલ એટલે રણશીંગું કે નગારું. રોલ એટલે અવાજ. કોહલ-રોલ એટલે રણશીંગાનો કે નગારાનો અવાજ. મુખરિત એટલે કોલાહલમય. દિગંત એટલે દિશાઓનો અંત. સર્વ શબ્દોનો અન્વય આ પ્રમાણે છે– દિવ્યગીતથી, વાજિંત્રોના મધુર ધ્વનિથી અને રણશીંગાના અવાજથી કોલાહલમય કરાયા છે દિશાઓના અંતો જેના વડે એવો શ્રાવક. (૧૮૩-૧૮૪).
जिणदिट्ठिगोयरगओ, ससंभमं वाहणा समोयरइ । मुंचइ य वाहणाई, राया उण रायककुहाई ॥१८५॥ .
૮૩