________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
मध्यमज्येष्ठा सा खलु तिस्रः स्तुतयः श्लोकत्रिकयुक्ता । उत्कृष्टकनिष्ठा पुनः सैव शक्रस्तवादियुता ।।१५७।। थुइजुयलजुयलएणं, दुगुणियचेइयथयाइदंडा जा। सा उक्कोसविजेट्ठा, निद्दिट्टा पुव्वसूरीहिं ॥१५८॥ स्तुतियुगलयुगलकेन द्विगुणितचैत्यस्तवादिदण्डा या । सा उत्कृष्टविज्येष्ठा निर्दिष्टा पूर्वसूरिभिः ।।१५८।। थोत्तपणिवायदंडगपणिहाणतिगेण संजुआ एसा । संपुन्ना विनेया, जेट्ठा उक्कोसिआ नाम ॥१५९॥ स्तोत्रप्रणिपातदण्डकप्रणिधानत्रिकेण संयुता एषा । संपूर्णा विज्ञेया ज्येष्ठा उत्कृष्टिका नाम ।।१५९।। ગાથા ૧૫૪ થી ગાથા ૧૫૯ સુધીનો અર્થ નીચે પ્રમાણે છે– જ જઘન્ય એક નમસ્કાર
(૧૫૪ પૂર્વાર્ધ) ઘ૨ મધ્યમ અનેક નમસ્કાર .
(૧૫૪ ઉત્તરાર્ધ) ઉત્કૃષ્ટ અનેક નમસ્કાર + નમુત્યુસં
(૧૫૫ પૂર્વાર્ધ)
ઉ
મ જઘન્ય નમસ્કાર + ઈરિયાવહિયા + નમુત્થણે
(૧૫૫ ઉત્તરાર્ધ) ઘર મધ્યમ નમસ્કાર + ઇરિયાવહિયા + નમુત્યુર્ણ + અરિહંત ચેઈ. + એક થોય (૧૫૬ ઉત્તરાર્ધ) મ-ઉત્કૃષ્ટ ત્રણ થાય + સિદ્ધાણં બુદ્ધાણંની ત્રણ ગાથા
(૧૫૭ પૂર્વાર્ધ) જધન્ય ત્રણ થાય + સિદ્ધાણં બુદ્ધાણં + નમુત્યુર્ણ + જ્યવીયરાયની ત્રણ ગાથા (૧૫૭ ઉત્તરાર્ધ) કુર મધ્યમ આઠ થાય.
' (૧૫૮ પૂર્વાર્ધ) આ ઉત્કૃષ્ટ આઠ થાય + સ્તોત્ર + નમુસ્કુર્ણ + જાવંતિ -જાવંત-જયવીયરાય૦ (૧૫૯ પૂર્વાર્ધ)
વિશેષાર્થ – અહીં નમસ્કારનો અર્થ જણાવ્યો નથી. ચૈત્યવંદન લઘુભાષ્યમાં નમસ્કારનો અર્થ આ પ્રમાણે જણાવ્યો છે– અહીં નમસ્કાર એટલે (૧) માત્ર અંજલિબદ્ધ પ્રણામ કરવા, (૨) અથવા નમો નિણાર્ણ પદ બોલવું, (૩) અથવા