________________
(૪) નૈમિત્તિક – જેના નિમિત્તે કાર્ય થાય તેને નૈમિત્તિક આધાર કહેવાય. દા.ત. સીતાપે શ્રાતિ - તડકામાં થાકી જાય છે. અહીં થાકી જવામાં નિમિત્તભૂત તડકો છે. માટે સાત શબ્દને સપ્તમી વિભક્તિ થઈ તે નૈમિત્તિક સપ્તમી કહેવાય.. એવી જ રીતે યુદ્ધ સનદ્યતે – યુદ્ધ માટે તૈયાર થાય છે. વર્ષાયાં પ્રતિ વનસ્પતિઃ - વર્ષાઋતુમાં વનસ્પતિ ફળે છે. વિ.
૫) સામીપ્યક – આધેય તરીકે બતાવેલ વસ્તુ આધારની બાજુમાં હોય આધારમાં ન હોય તે સામીપ્તક આધાર... દા.ત. યાં ઘોષ:- (ગંગામાં ઝૂંપડી.) તો ગંગાનાં પ્રવાહમાં ઝૂંપડી ન હોઈ શકે ગંગાની પાસે ઝૂંપડી છે. માટે તેને સામીપ્યક સપ્તમી કહેવાય. એવી જ રીતે ગુર વસતિ શિષ્ય - શિષ્ય ગુરૂ પાસે રહે છે....
. (૬) ઔપચારિક - વાસ્તવિક રીતે વસ્તુ આધારમાં ન રહી હોય.. પણ કાલ્પનિક રીતે ઉપચાર થી તે તે આધારમાં તે તે આધેય ઘટાવે તે ઔપચારિક આધાર કહેવાય... મુખૌ વસતિ - તે તો મારી મુઠ્ઠીમાં છે. સામે નેત્રયો: વર્તતે – તે મારી આંખમાં જ રહેલો છે. ખરેખર તે વ્યક્તિ આંખમાં કે મુઠ્ઠીમાં નથી પણ ઉપચારથી આધેયને આધારમાં ઘટવ્યો છે. આ રીતે ૬ પ્રકારે આધાર-આધેય ભાવ ઘટે છે.....
પ્રશ્ન - ૬ નિ.૭ કેટલી રીતે લાગે ? કેવી રીતે ? ઉત્તર - ૬ નિ.૭...૯૬રીતે લાગે તે આ પ્રમાણે...
|| ૩-ક-૨ ૪ ૧૨ ડુ- સિવાયનાં સ્વરો | x ૧૨ ૩-૪ સિવાયનાં સ્વરો ૨૪
૨૪ એવી જ રીતે 22 વર્ણ...વર્ગ માટે જાણવું ૨૪ x ૪ = ૯૬ (૧) વસતિ + સત્ર - વસત્યત્ર | તે અહીં રહે છે. (૨) પતિ + ગામમ્ - પJત્યાનમ્ | તે આગમ ભણે છે. (૩) યતિ + ૩ત્તરમ્ – છત્યુત્તરમ્ | તે જવાબ આપે છે. (૪) ૩છન્તિ + અર્ધયઃ - ૩છત્ત~ર્મયઃ | તરંગો ઉછળે છે. (૫) એતિ + ઋષિ: - છત્કૃષિ: | ઋષિ જાય છે