________________
પ્રશ્ન ૧૧ અવ્યય નામોને વિભક્તિનાં પ્રત્યયો જો લોપાઇ જતાં
.
હાય તો લગાડવાનું પ્રયોજન શું ?
ઉત્તર - ૧૧ અવ્યય નામોને વિભક્તિના પ્રત્યયો લગાડવાનું કારણ એ છે કે જેમ જેને વિભક્તિના પ્રત્યયો લાગેલા હોય તે પદ બને છે. તેમ લગાડ્યા પછી લોપ થયા બાદ પણ તે પદ બને છે તેથી પદનાં નિમિત્તે થતાં કાર્યો થઇ શકે છે. માટે વિભક્તિનાં પ્રત્યયો લગાડાય છે. દા.ત. વાની,જ્જીતિ અહીં મ્ નો થયો છે તથા વધુશો વત્તિ, સ્ નો ર્, ર્ નો ૩ વિગેરે...થાય છે. હવે જો વિભક્તિના પ્રત્યયો લગાડવામાં ન આવે તો તે નામોને પદસંજ્ઞા થશે નહીં અને જો પદસંજ્ઞા નહીં થાય તો બહુશસ્ વિ... શબ્દમાં સ્ નો ર્ અને ર્ નો ૐ વિગેરે ફેરફાર નહીં થાય. અહીં વિભક્તિના પ્રત્યય લોપાયા પછી પણ એ નામ પદસંજ્ઞાવાળું જ કહેવાય.
જેમ કોઇ પુરુષ પરણ્યો હોય અને ત્યારબાદ તેની પત્ની મરી ગઇ હોય તો પણ તે પુરુષ પરણેલો જ કહેવાય તેમ અહીં વિભક્તિનાં પ્રત્યય લોપાઇ ગયાં પછી પણ નામ પદસંજ્ઞાવાળું જ ગણાય છે.
પ્રશ્ન
પાઠ-૧૭
-
૧ નિ. ૧ કેટલી રીતે લાગે ? કેવી રીતે ?
પ્રશ્ન
ઉત્તર - ૧ નિ. ૧ ૮ રીતે લાગે છે. અ- ૨ × ૪ હૈં, તે, ઓ, ઔ
८
દા.ત. ગ+=પે-પશ્ચ+ +તેપØતે 1 મા+V=Q-સા+વ્=સદૈવ । 7+Q=પે-વિવ્ય+ઐશ્વર્યમ્=વિઐશ્વર્યમ્ । આ+પે=પે-રમા+ાં +પેછત્=મૈøત્ । અ+ઓ-ઔ-નન+ગો:=નનૌઃ ।
અ+ઞો-ગૌ-મહા+ગોનસ્વી=મહૌનસ્વી । અ+ૌ-સૌ-વન+બૌધિ:-વનૌષધિ:।
આ+ગૌ-સૌ-મહા+ ઞૌવાર્યક્-મહૌર્યમ્। ૨ નિ. ૨ શા માટે ?
-
૫૦