________________
- (પાઠ-૧૦)
પ્રશ્ન - ૧ ૧લા ગણના અને છઠ્ઠા ગણના - વિકરણ પ્રત્યયમાં તફાવત શું ?
ઉત્તર - ૧લા ગણનો એ વિકરણ પ્રત્યય લાગતાં ધાતુમાં ઉપાજ્ય હૃસ્વનામિસ્વર અને અંત્યમાં હ્રસ્વ-દીર્ઘનામિસ્વરનો ગુણ થાય છે. જયારે છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય લાગતાં ધાતુમાં ગુણ થતો નથી. દા.ત. નેતિ, તિતિા
પાઠ-૧૧-૧)
પ્રશ્ન - ૧ દશમાગણનો વિકરણ પ્રત્યય પણ છે. તો એનો પહેલા ગણમાં જ સમાવેશ કરવો હતો ને ? શા માટે દશમો ગણ અલગ રાખ્યો ?
ઉત્તર - ૧ દશમાગણનો વિકરણ પ્રત્યય ભલે ન છે. પરંતુ પોતાનો હું પ્રત્યય પણ લાગે છે તેથી પ્રયોગમાં માત્ર એ નહીં રહેતા મય રહે છે. તેથી અલગ પાડેલ છે.
પ્રશ્ન - ૨ “પોતાનો રૂ લાગે છે. એટલે શું ?
ઉત્તર - ૨ પોતાની=સ્વાર્થિક.જે પ્રત્યય હોય છે તે પ્રત્યય કર્તરિપ્રયોગ, કર્મણિપ્રયોગ, કૃદન્ત એમ દરેક અવસ્થામાં લાગે છે ક્યારેય ધાતુનો સહવાસ છોડતો નથી.જ્યારે વિકરણ પ્રત્યય તો કર્તરિ પ્રયોગમાં. અને માત્ર ચાર વિભક્તિ (વર્તમાનાદિ)માં જ લાગે છે. આથી તે સ્વાર્થિક ન કહેવાય.
પ્રશ્ન - ૩ પા. ૧૨ મિ. ૧ શા માટે ?
ઉત્તર - ૩ ? પ્રત્યય પરછતાં ગુણ કરવાનો કોઈ નિયમ ન હતો માટે એટલે કે આ નિયમથી રૂ પ્રત્યય પરછતાં ધાતુનાં ઉપાજ્ય હૃસ્વ નામી સ્વરનો ગુણ થશે. પરંતુ હું પ્રત્યાયનો ગુણ નહિ થાય રૂ પ્રત્યયનો જયારે ગુણ કરવો હશે ત્યારે તો પા. ૮ મિ. ૧ લાગશે.
૪૪