SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મેં અને વથી શરુ થતાં પ્રત્યયોની પહેલાં હોય તો તે મ નો ના થાય છે. નમ્ + મા + મ = નમામિ | • તિ વિગેરે વિભક્તિનાં પ્રત્યયો જેને લાગેલા હોય છે. તેને પદ કહેવાય છે. નમામિ તે પદ છે. નમમ નમસ્કાર કરું છું. ' - (પાઠ-૩ તે પ્રશ્ન - ૧ નિર કેટલી રીતે લાગે ? (સ્ નો વિસર્ગ કેટલી રીતે થશે)? ઉત્તર - ૧ આમ તો નિ. ૨. ૧૪ રીતે લાગી શકે. ૧ વિરામ પરછતાં ૧૩ અઘોષવ્યંજનપરછતાં એમ ૧૪ રીતે પદાન્ત નો વિસર્ગ થઈ શકે. પણ -છું, -, –થ પર છતાં --જૂ થતાં હોવાથી વિસર્ગ થતો નથી. એટલે -૬, ૬-g, --, વિરામ આ ૮ પર છતાં જ વિસર્ગ થશે. પ્રશ્ન - ૨ વિરામ એટલે શું ? - ઉત્તર - ૨ વિરામ એટલે થોભવું....અટકવું. જેમકે નમત: આટલું બોલીને અટકવું. તેને વિરામ કહેવાય. પ્રશ્ન - ૩ નિ. ૧-૨ ક્યારે લગાડાય ? * ઉત્તર - ૩ નિ. ૧-૨ લગાડતાં પહેલા પા. ૨ નો નિ.-૪ લગાડવો આવશ્યક છે. કારણકે સૌ પ્રથમ પદ કર્યા પછી જ આ નિયમો લાગી શકે છે માટે પ્રથમ પદ બનાવવું જંરૂરી છે. 1 - (પાઠ-૪) પ્રશ્ન - ૧ નિ.૧ વર્તમાના વિભક્તિનાં કેટલા પ્રત્યયો પર છતાં લાગશે ? કયા કયા ? ઉત્તર - ૧ નિ) ૧ વર્તમાના વિભક્તિનાં ૩ પ્રત્યયો પરછતાં લાગશે....ત્તિ (૫.૫.) (આ.પ.) ૩૪
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy