________________
(૨) પાલીતાણામાં ભાવુક યાત્રાળુઓ શ્રી આદીશ્વર ભગવાનની પૂજા માટે
દ્ર) ગુ. જા૦ દ્ર૦ જા ક્રિ) ગુલાબ, જાસુદ, ડમરાનાં સુંદર ફૂલોનો થાળ લઈને જાય છે.
જા) જાવ જા૦ ગુ0 જાજા ક્રિયા) (૩) ઉત્કૃષ્ટ ભાવે કરેલી પ્રભુ-ભક્તિ આધિ-વ્યાધિ-ને ઉપાધિને
ગુ. ક્રિ0 ક્રિ0 જાન્ટ ક્રિજાવ જા જાવ દૂર કરીને સંસાર-સાગરથી તારનારી બને છે. ક્રિ) જાવ જા૦ ક્રિ) . જા) = જાતિવાચક શબ્દ ક્રિ0 = ક્રિયાવાચક શબ્દ ગુ0 = ગુણવાચક શબ્દ દ્રવ = દ્રવ્યવાચક શબ્દ પ્રશ્ન - ૧૭૬ ધાતું એટલે શું?
ઉત્તર - ૧૭૬ લૌકિક વ્યવહાર(ક્રિયા)ને ધારણ કરે તે ધાતુ કહેવાય.... લૌકિકવ્યવહાર એટલે નમવું, ભણવું, રમવું, જમવું વિ. ક્રિયા. એ ક્રિયાને જણાવનાર એટલે કે ક્રિયાવાચકશબ્દને ધાતુ કહેવાય છે.
- પ્રશ્ન - ૧૭૭ નામ કોને કહેવાય ?
ઉત્તર - ૧૭૭ ધાતુસિવાયના બાકીના શબ્દોને નામ કહેવાય છે. પ્રશ્ન - ૧૭૮ ધાતુઓના વિભાગ કેટલા ? શા માટે ? - ઉત્તર - ૧૭૮ જેમ ભોજનને આશ્રયીને આ મદ્રાસી ભોજન, આ બંગાળીભોજન, આ ગુજરાતીભોજન, આ મારવાડીભોજન વિ..અલગ અલગ વિભાગ પડે છે તેવી રીતે ધાતુપાઠમાં ૨૦૦૦ ધાતુઓ છે તેના જુદા જુદા ૧૦ વિભાગો પાડવામાં આવ્યા છે. તેને ૧૦ ગણ કહેવાય છે.
પ્રશ્ન - ૧૭૯ દરેક ગણના ધાતુ કેટલા પ્રકારે ? ક્યા કયા ? ઉત્તર - ૧૭૯ દરેક ગણના ધાતુ ૩ પ્રકારે છે.
(૧) પરમૈપદ (૨) આત્મપદ (૩) ઉભયપદ. જે આગળ બતાવાશે.
૨૭