________________
પ્રશ્ન - ૧૬ર ઘોષવ્યંજનના પરસ્પરના સ્વભેદો કેટલા છે? કેવી રીતે?
ઉત્તર - ૧૬૨ ઘોષવ્યંજનના પરસ્પરના સ્વભેદો ૧૮ છે -- પરસ્પર સ્વ એવી રીતે પાંચવર્ગનાં ૧૫ વ્યંજનો તથા -મૈં -વૅ, તેં એમ કુલ ૧૮ સ્વ ભેદો થાય છે.
પ્રશ્ન - ૧૬૩ જેનો કોઈ સ્વ નથી તેવા વ્યંજનો કેટલા? કયા કયા? ઉત્તર - ૧૬૩ જેનો કોઈ સ્વ નથી તેવા વ્યંજનો પાંચ છે. , , ૫, ૬, હું ! પ્રશ્ન - ૧૬૪ સ્વરોની સંજ્ઞા કેટલી ? કઈ કઈ? ઉત્તર - ૧૬૪ સ્વરોની સંજ્ઞા ૧૭ છે તે આ પ્રમાણે
(૧) સ્વર (૨) હ્રસ્વ (૩) દીર્ઘ (૪) પ્લત (૫) વર્ણ (4 વર્ણ વિ.) (૬) સધ્યક્ષર (૭) નામિ (૮) સમાન (૯) અધુર્ (૧૦) અશિર્ (૧૧) કંઠ્ય (૧૨) તાલવ્ય (૧૩) ઓક્ય (૧૪) મૂર્ધન્ય (૧૫) દન્ય (૧૬) નાસિક્ય (૧૭) સ્વ..
પ્રશ્ન - ૧૬૫ વ્યંજનોની સંજ્ઞા કેટલી ? કઈ કઈ ?
ઉત્તર - ૧૬૫ વ્યંજનોની સંજ્ઞા ૨૦ છે. (૧) વ્યંજન (૨) સ્પર્શવ્યંજન (૩) અંતસ્થા (૪) ઉષ્માક્ષર (૫) નાસિક્ય(૬) ધુટુ (૭) અધુર્ (૮) ઘોષવાન્ (૯) અઘોષ (૧૦) શિક્ (૧૧) અશિસ્ (૧૨) કંઠ્ય (૧૩) તાલવ્ય (૧૪) મૂર્ધન્ય (૧૫) ઓક્ય (૧૬) દન્ત (૧૭) વર્ગ (૧૮) જિલ્થ (૧૯) દન્તૌક્ય (૨9) સ્વ...
પ્રશ્ન - ૧૬૬ ૫ ને વ્યંજન હોવા છતાં કઈ કઈ સંજ્ઞા નથી મળી ?
ઉત્તર - ૧૬૬ મ ને ૧૦ સંજ્ઞા નથી મળી. (૧) અંતસ્થા (૨) ઉષ્માક્ષર (૩) નાસિય (૪) અધુર્ (૫) અઘોષ (૬) શિક્ (૭) કંઠ્ય (૮) તાલવ્ય (૯) મૂર્ધન્ય (૧૦) દત્ત્વ. વ્યંજનની સંજ્ઞાઓને આશ્રયીને આટલી સંજ્ઞા મળી નથી. બાકી તો સ્વરાશ્રિત-સ્વર હ્રસ્વ-દીર્ઘ-સ્તુત નામી-સમાન વિ. ની પણ ગણતરી કરવી પડે. તેવી જ રીતે નીચેના પ્રશ્નમાં પણ જાણવું.
પ્રશ્ન - ૧૬૭ ગૌ ને કેટલી સંજ્ઞા મળી ? કઈ કઈ ?
ઉત્તર - ૧૬૭ ગૌ ને ૮ સંજ્ઞા મળી છે (૧) સ્વર (૨) દીર્ઘ (૩) સંધ્યક્ષર (૪) નામિ (૫) અધુર્ (૬) અશિસ્ (૭) ઓક્ય (૮) સ્વ
-
૨૩