SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન - ૧૫૬ વ્યંજનોમાં પરસ્પર સ્વની સમજૂતી કેવી રીતે ? ઉત્તર - ૧૫૬ સામાન્યતયા એક જ ઉચ્ચારસ્થાનમાંથી જે જે વ્યંજનો ઉચ્ચારાતા (બોલાતા) હોય તે તે વ્યંજનો પરસ્પર સ્વ કહેવાય. ૩ વર્ગ આખો કંઠમાંથી બોલાય તેથી જ વર્ગ આખો પરસ્પર સ્વ કહેવાય. તેવી રીતે ર વર્ગાદિમાં સમજવું. પ્રશ્ન - ૧૫૭ હૃસ્વસ્વરના પરસ્પર સ્વભેદો કેટલા છે? કેવી રીતે ? ઉત્તર - ૧૫૭ સ્વસ્વરના પરસ્પરનાં સ્વભેદો ૧૦ છે. તે આ પ્રમાણે. -મેં, રૂ -8 8-% તૃ-જૈ પ્રશ્ન - ૧૫૮ દીર્ધસ્વરનાં પરસ્પર સ્વભેદો કેટલા છે? કેવી રીતે ? ઉત્તર - ૧૫૮ દીર્ધસ્વરના પરસ્પરના સ્વભેદો ૧૮ છે તે આ પ્રમાણે ૯ દીર્ધસ્વર અનુનાસિક વિનાનાં તથા ૯ દીર્ધસ્વર અનુનાસિકવાળા = ૧૮ મા-માં, હૈં ઝ-જૈ28-ઍ તૃ-તેં –$ છે-- ગૌ- I પ્રશ્ન - ૧૫૯ સ્કુતસ્વરના પરસ્પરના સ્વભેદો કેટલા છે? કેવી રીતે? ઉત્તર - ૧૫૯ સ્કુતસ્વરના પરસ્પરના સ્વભેદો ૨૮ છે. (નિરનુનાસિક) પ્લત થયેલા ૧૪ સ્વર + અનુનાસિકવાળા પ્લત થયેલા ૧૪ સ્વર = ૨૮ - શૈ, -, રૂઢું વિ... " પ્રશ્ન - ૧૬૦ ધુવ્યંજનના પરસ્પરના સ્વભેદો કેટલા છે ? કેવી રીતે ? ઉત્તર - ૧૬૦ ધુવ્યંજનના સ્વભેદો ૨૦ છે -રમ્ -૬ વિ.૪ પરસ્પર સ્વ, એમ પાંચવર્ગનાં ૨૦ ધુવ્યંજનો પરસ્પર સ્વ થાય છે. પ્રશ્ન - ૧૬૧ અઘોષવ્યંજનના સ્વભેદો કેટલા છે ? કેવી રીતે? ઉત્તર - ૧૬૧ અઘોષવ્યંજનના પરસ્પરના સ્વભેદો ૧૦ છે. -ઘુ પરસ્પર સ્વ, એવી જ રીતે છું વિ.....૧૨ લેવાના... ૬ મ્ સિવાય... બાકીનાં ૧૦ અઘોષવ્યંજનો પરસ્પર સ્વ બને છે. - ૨ ૨.
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy