________________
જીવોને દુઃખ દેતાં એવા પાપોથી બચાવતાં હે ગુરુદેવો ! દોષોને હરતી એવી દેશના વડે સંસારમાં ભટકતાં અમારા ઉદ્ધારને માટે બંધનોને છોડતી એવી મુક્તિને ઝંખતા અમારો ઉદ્ધાર કરો..
(२) आचारैश्शोभमानस्य गुरोराज्ञामनुरुध्यमानैः शिष्यैस्सह विहरमाणाचार्यदेव ! चित्तशुद्धिमपेक्षमाणा वयं ज्ञानेन द्योतमानेभ्यो मुनिभ्यो रोचमाने ग्रन्थे यतमानेभ्यः श्रमणेभ्योऽर्थयमानौ साधू किञ्चित्कथयामः ।।
આચારોથી શોભતાં એવા ગુરુની આજ્ઞાને માનતાં શિષ્યોની સાથે વિહાર કરતાં હે આચાર્યદેવશ્રી ! મનની શુદ્ધિની અપેક્ષા રાખતાં અમો જ્ઞાનથી શોભતાં મુનિઓને ગમતાં ગ્રંથને વિષે મહેનત કરતાં સાધુઓમાંથી પ્રાર્થના કરતાં બે સાધુઓને કાંઈક કહીએ છીએ. ' - પ્રશ્ન - ૬ કર્મણિવર્તમાનકુંદન્તને વાક્યમાં કેવી રીતે વપરાય ?
જવાબ : ૬ કર્મણિવર્તમાનકૃદન્ત વિશેષણ રૂપ બને છે. એટલે વાક્યમાં એનું વિશેષ્ય (કર્મ) જે લિંગ જે વિભક્તિ જે વચનમાં હોય તે લિંગ તે-વિભક્તિ - તે વચમાં કર્મણિવર્તમાનકૃદન્ત વાપરી શકાય. એટલે કર્મ-(વિશેષ્ય) ત્રણે લિંગે -સાતે વિભક્તિમાં અને ત્રણે વચનમાં આવતું હોવાથી કર્મણિવર્તમાનકૂદત્તના ત્રણે લિંગે-સાતે વિભક્તિમાં ત્રણે વચનમાં રૂપ થઈ શકે. દા. ત. (૨) છાત્રેઃ પચમનસ્ય વ્ય સ્યોદ્યમાનૈઃ સૂત્રઃ સાવ્યમાને શિક્ષણ્યઃ ગન વસ્ત્રાગ્યથાવત | વિદ્યાર્થીઓ વડે ભણાતાં વ્યાકરણનાં બોલાતાં સૂત્રો વડે ખુશ કરાતાં શિક્ષકો માટે પિતાજીએ વસ્ત્રો માંગ્યા...
(२.) जनैः पृच्छ्यमानेऽम्बे! किङ्करैर्नम्यमानानां मुनीनामानीयमानेषु पुस्तकेषु लिख्यमानान्यक्षराणि द्रष्टुमादिश्यमानास्तव सुतास्तान्यपश्यन् ।
* માણસો વડે પૂછાતી હે માતા ! સેવકો વડે રમાતાં મુનિઓનાં લવાતાં પુસ્તકોને વિષે લખાતાં અક્ષરોને જોવા માટે કહેવાતાં તારા પુત્રો તે (અક્ષરો)ને જોવા લાગ્યા... આ પ્રશ્ન - ૭ નિ. ૮ -માં શા માટે ?
૧૩૫